વિકિપીડિયા:ગાંધી જયંતિ ઍડિટાથોન ૨૦૨૫
મહાત્મા ગાંધી ઍડિટાથોન ૨૦૨૫ એ ૩૦ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન આયોજિત એક મીની (ઓનલાઈન) સંપાદન ઉત્સવ છે જેનો ઉદ્દેશ્ય ગુજરાતી વિકિપીડિયા પ્રકલ્પ પર મહાત્મા ગાંધી સંબંધિત સામગ્રીને સુધારવાનો છે. વિકિમીડિયા એકાઉન્ટ નોંધણી ધરાવતી કોઈપણ વ્યક્તિ આ વિકિ-ઇવેન્ટમાં ભાગ લઈ શકે છે.
લેખ સૂચિ
[ફેરફાર કરો]કૃપા કરીને વિકિપીડિયા, વિકિમીડિયા કોમન્સ, વિકિડેટા, વિકિસ્રોત, વિકિસૂક્તિ વગેરે જેવા કોઈપણ વિકિમીડિયા પ્રકલ્પ પર મહાત્મા ગાંધી સંબંધિત સામગ્રી શોધો અને તેમાં સુધારો કરો. આ કેટલાક યોગદાન છે જે તમે આપી શકો છો:
મહાત્મા ગાંધી પર અથવા તેમને સીધા સંબંધિત વિકિપીડિયા લેખ બનાવો. તમે આ સૂચિમાંથી પણ પસંદ કરી શકો છો. મહાત્મા ગાંધી સાથે સીધા સંબંધિત વિકિપીડિયા લેખને વિસ્તૃત કરો (અથવા તમે કૉપિએડિટ કરી શકો છો, વિશ્વસનીય સંદર્ભો ઉમેરી શકો છો, જોડણી સુધારી શકો છો, સંબંધિત છબીઓ ઉમેરી શકો છો વગેરે...)
ઇનામો
[ફેરફાર કરો]આ કોઈ સ્પર્ધા નથી, પરંતુ એક ઉજવણી અને યાદગાર પ્રસંગ છે. અમારું કોઈ લક્ષ્ય નથી કે અમુક સંખ્યામાં લેખો બનાવવા કે વિસ્તૃત કરવા, અથવા ઓછામાં ઓછા બાઇટ ઉમેરવા. અમારું લક્ષ્ય છે મહાત્મા ગાંધીની જન્મજયંતિ પ્રસંગે તેમના સંબંધિત વધુ માહિતી ઉમેરી તેમને આદરાંજલિ અર્પણ કરવી.
નિયમો
[ફેરફાર કરો]- આ સંપાદન ઉત્સવ મહાત્મા ગાંધી સંબંધિત લેખો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
- તમે લેખો બનાવી શકો છો અથવા અંગ્રેજી વિકિપીડિયાથી તમારી સ્થાનિક ભાષાના વિકિપીડિયામાં અનુવાદ કરી શકો છો.
- જો તમે નવો લેખ બનાવી રહ્યા છો, તો કૃપા કરીને ઓછામાં ઓછા બે વિભાગો ઉમેરો. દરેક વિભાગમાં ઓછામાં ઓછા 5-10 વાક્યો ઉમેરો.
- સ્થાપિત અખબારો, લોકપ્રિય પુસ્તકો, સામયિકો, વેબસાઇટ્સ, જર્નલ્સ જેવા વિવિધ સ્ત્રોતોમાંથી યોગ્ય સંદર્ભો ઉમેરો.
- વ્યક્તિગત બ્લોગ્સ - મંતવ્યો - માન્ય સંદર્ભ તરીકે ઉપયોગમાં લેવા જોઈએ નહીં.
- જો તમે કોઈ લેખ બનાવી રહ્યા છો તો ચર્ચા પાનામાં ઢાંચો:ગાંધી જયંતિ ઍડિટાથોન લેખ ૨૦૨૫ અને વિસ્તૃત કરી રહ્યા છો તો ઢાંચા સાથે "|expanded=y" અવશ્ય ઉમેરો જેથી શ્રેણી આપોઆપ ઉમેરાઈ જશે.
સ્થાનિક આયોજક
[ફેરફાર કરો]સહભાગી
[ફેરફાર કરો]પૂર્વ સંસ્કરણ
[ફેરફાર કરો]નવા બનાવેલા લેખોની યાદી
[ફેરફાર કરો]- મંગળપ્રભાત
- હરિજન (સાપ્તાહિક)
- ગાંધી શાંતિ પુરસ્કાર
- નોઆખલી નરસંહાર
- સોડપુર ખાદી આશ્રમ
- ઔંધ પ્રયોગ
- ગાંધી સ્મારક સંગ્રહાલય, મદુરાઈ
- ગાંધી સંગ્રહાલય, પટના
- મહાત્મા ગાંધી રાષ્ટ્રીય સ્મારક નિધિ
- શ્રેણી:ગાંધી સંગ્રહાલય
- નવજીવનનો અક્ષરદેહ
- અકાલ પુરુષ
- Q136417516 મગનભાઈ પ્રભુદાસ દેસાઈ – ગાંધી વિચારધારાના પ્રખર હિમાયતી
