વિકિપીડિયા:વિકિપરિયોજના પ્રાચીન તથા મધ્યયુગીન સાહિત્ય
વિકિપરિયોજના પ્રાચીન તથા મધ્યયુગીન સાહિત્ય ભારતની પ્રાચીન તથા મધ્યયુગીન ભાષાને બચાવવા તથા તેને લગતી યોગ્ય માહિતી પૂરી પાડવા માટેની પરિયોજના છે. ભારતીય ભાષા જેવી કે સંસ્કૃત, પ્રાકૃત, પાલિ, અને અપભ્રંશ તેમ જ તેમના સાહિત્ય વિશે ખૂબ જ મર્યાદિત માહિતી વિકિપીડિયા પર ઉપલબ્ધ છે. આ પરિયોજના અંતગર્ત:
- ગુજરાતી વિકિપીડિયામાં સંસ્કૃત, પ્રાકૃત, પાલિ તથા અપભ્રંશ જેવી ભારતીય ભાષાને લગતા સાહિત્ય, સાહિત્યકારો, વિવેચકો, સંશોધકો વગેરે વિશે પૃષ્ઠ બનાવી શકાશે.
- આ વિકિપરિયોજનામાં કોઈ પણ વિકિ સંપાદક ભાગ લઈ શકે છે તથા જે તે ભાષામાં લેખોનું અનુવાદ કરી શકે છે.
- આ ઉપરાંત વિકિ સંપાદક કોમન્સમાં આ ગ્રંથોની પ્રાપ્ય માહિતી (છબીઓ, હસ્તપ્રતો) ઉમેરી શકે છે.
- તેમ જ વિકિડેટામાં આ વિષયો વિશે આઇટમ ઉમેરી તેને અપડેટ કરી શકે છે.
સંદર્ભસૂચિ
[ફેરફાર કરો]આ વિષય પર સંદર્ભોનો અભાવ જોવા મળે છે. તેથી સંદર્ભસૂચિ આ મુજબ છે:
- ગુજરાતી વિશ્વકોશ
- મરાઠી વિશ્વકોશ
- વિકિલાઇબ્રેરીમાં જઈને JSTOR
- archive.org પર જે તે પુસ્તકની પ્રસ્તાવનામાંથી માહિતી મેળવવી
જો કંઇ અટપટું લાગે તો સભ્ય:Brihaspatiનો સંપર્ક કરવો.
લેખો
[ફેરફાર કરો]આ પરિયોજના અંતર્ગત બનતાં લેખોના ચર્ચાપાનાં પર ઢાંચો:વિકિપરિયોજના પ્રાચીન તથા મધ્યયુગીન સાહિત્ય ઉમેરવો જેથી શ્રેણી:વિકિપરિયોજના પ્રાચીન તથા મધ્યયુગીન સાહિત્ય વડે બનાવેલ લેખ અને શ્રેણી:વિકિપરિયોજના પ્રાચીન તથા મધ્યયુગીન સાહિત્ય વડે વિસ્તૃત કરેલ લેખ ઉમેરાઈ જશે. મુખ્ય લેખોમાં શ્રેણી:સંસ્કૃત સાહિત્ય, શ્રેણી:પ્રાકૃત સાહિત્ય તથા શ્રેણી:અપભ્રંશ સાહિત્ય જેવી શ્રેણીઓ ઉમેરવી.
પરિસ્થિતિ
[ફેરફાર કરો]અત્યાર સુધીમાં આ પરિયોજના અંતર્ગત ~૨૫ નવા લેખો અને ૨ ઉમદા લેખ બનાવવામાં આવ્યા છે.
સંપર્ક
[ફેરફાર કરો]આ પરિયોજનામાં ભાગ લેવા માટે સભ્ય:Brihaspatiનો ચર્ચાપાના પર કે ઇ-મેઇલ વડે સંપર્ક કરવો.