ઉદવાડા (તા. પારડી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
1.38.24.146 (talk)એ કરેલો ફેરફાર 183641 પાછો વાળ્યો
લીટી ૯: લીટી ૯:
ઉદવાડાથી સૌથી નજીકનું વિમાન મથક દક્ષિણ દિશામાં [[મુંબઇ]] તેમ જ ઉત્તર દિશામાં [[સુરત]] ખાતે આવેલું છે.
ઉદવાડાથી સૌથી નજીકનું વિમાન મથક દક્ષિણ દિશામાં [[મુંબઇ]] તેમ જ ઉત્તર દિશામાં [[સુરત]] ખાતે આવેલું છે.


[[આબોહવા]]
== બાહ્ય કડીઓ ==
શિયાળો - ઓકટોબરના મઘ્‍ય ભાગથી ફેબ્રુઆરી
ઉનાળો - માર્ચ માસથી જૂનના મઘ્‍ય ભાગ સુધી
ચોમાસુ - જુન માસના મઘ્‍ય ભાગથી ઓકટોબરના મઘ્‍ય ભાગ સુધી


વિશે:-
* [http://www.gujarattourism.com/showpage.aspx?contentid=157&webpartid=1118 ગુજરાત પ્રવાસન નિગમના જાળસ્થળ પર ઉદવાડા વિશે માહિતી]
ઉદવાડા વલસાડ જિલ્લાનુ સોથી મહ્ત્વનુ ગામ્ છે. ઉદવાડા ને બે રિતે વહેચ્વામા આવ્યુ છે . એક ઉદવાડા અને બીજુ ઉદવાડાગામ .. .


[[ઉદવાડા]]
{{સ્ટબ}}
ઉદવાડા એ ઊદવાડાગામ્ થી ૭-૮ કિલોમીટર ના અન્તરે અવેલુ છે. ઊદવાડામાથી રૈલ્વે પાસ્ થાય્ છે. ઉદવાડા વલસાડ અને વાપી વચ્ચે અવેલુ સ્ટેસ્ન્ છે. અહીથી સ્ટેટ્ હાઇર્વે ૧૮૬ દ્વારા દમન જઇ શકાઇ છે. ઉદવાડા થી દમન (પતલિયા દમન) માત્રા ૪ કિલોમિટર છે. ઉદવાડામાથી ને.હા. ૮ પસાર થયેલ્ છે. જે મુબઇ થી દીલ્હી ને જોદે છે. અહિથી નજીક્મા અવેલુ ઐરપોર્ટ્ મુબઇ અને સુરત્ છે.


[[શ્રેણી:ભૂગોળ]]
[[શ્રેણી:ગુજરાતનાં ગામો]]
[[શ્રેણી:વલસાડ જિલ્લો]]
[[શ્રેણી:પારડી તાલુકો]]



[[en:Udvada]]


[[ઊદવાડાગામ્]]
ઊદવાડાગામ્ એ ઊદવાડાથી ૭-૮ કિલોમીટર ના અન્તરે અવેલુ છે. ઉદવાડાગામ્ થી દમન (પતલિયા દમન) માત્રા ૩ કિલોમિટર છે. ઊદવાડાગામ દરિયાકિનારે અવેલુ ગામ્ છે. ઊદવાડાગામ પારસીઓનુ ધર્મ્ સ્થાન્ તરિકે જાનીતુ છે. અહિ નો કેરી નો વયવસાય કરવમા આવેછે , સાથે ખેતિ પણ કરવામા આવે છે દરિયા કિનારો હોવાને કારણે અહી માછ્લી નો વયવસાય પણ કરવામા આવે છે.

૨૨:૪૩, ૪ જાન્યુઆરી ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

ઉદવાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા પારડી તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. આ ગામના મુખ્ય બે ભાગ પડે છે. એક ઉદવાડા આરએસ એટલે કે ઉદવાડા સ્ટેશન અને બીજો ભાગ ઉદવાડા ગામ. ઉદવાડા ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે.
ઉદવાડા સ્ટેશનસ્થિત પારસી અગિયારી વિશ્વભરમાં પારસીઓના મુખ્ય યાત્રાધામ તરીકે જાણીતી છે. અંહી ઇરાનથી આવેલા પારસીઓએ સાથે લાવેલ પવિત્ર અગ્નિ કે જેને આતશબહેરામ કહેવાય છે, તેની સ્થાપના કરી હતી.
આ ગામમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. ડાંગર, કેરી, ચીકુ અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે.

ઉદવાડા પહોંચવા માટે

મુંબઇથી અમદાવાદ જતા રેલ્વે માર્ગ પર વલસાડ અને વાપી વચ્ચે ઉદવાડા સ્ટેશન આવેલું છે. જો કે આ સ્ટેશન પર તમામ ગાડીઓ થોભતી નથી, આથી વાપી કે વલસાડ ઉતરી ત્યાંથી સડક માર્ગ દ્વારા ઉદવાડા પહોંચી શકાય છે.

આ ઉપરાંત રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ અહીંથી પસાર થાય છે, જેમાં પારડી અને વાપીની વચ્ચે ઉદવાડા ગામ આવતું હોવાથી અહીં સહેલાઇથી પહોંચી શકાય છે. રાજ્ય ધોરી માર્ગ દ્વારા અહીંથી દમણ પણ જઇ શકાય છે.

ઉદવાડાથી સૌથી નજીકનું વિમાન મથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.

આબોહવા

        શિયાળો - ઓકટોબરના મઘ્‍ય ભાગથી ફેબ્રુઆરી
        ઉનાળો - માર્ચ માસથી જૂનના મઘ્‍ય ભાગ સુધી
        ચોમાસુ - જુન માસના મઘ્‍ય ભાગથી ઓકટોબરના મઘ્‍ય ભાગ સુધી

વિશે:-

        ઉદવાડા  વલસાડ જિલ્લાનુ સોથી મહ્ત્વનુ ગામ્ છે. ઉદવાડા ને બે રિતે વહેચ્વામા આવ્યુ છે .  એક ઉદવાડા અને બીજુ ઉદવાડાગામ .. .

ઉદવાડા

               ઉદવાડા એ ઊદવાડાગામ્ થી ૭-૮ કિલોમીટર ના અન્તરે અવેલુ છે.  ઊદવાડામાથી રૈલ્વે પાસ્ થાય્ છે. ઉદવાડા    વલસાડ અને વાપી વચ્ચે અવેલુ સ્ટેસ્ન્ છે. અહીથી સ્ટેટ્ હાઇર્વે ૧૮૬ દ્વારા દમન જઇ શકાઇ છે.  ઉદવાડા થી દમન (પતલિયા દમન) માત્રા ૪ કિલોમિટર છે.   ઉદવાડામાથી ને.હા. ૮ પસાર થયેલ્ છે.  જે મુબઇ થી દીલ્હી ને જોદે છે. અહિથી નજીક્મા અવેલુ ઐરપોર્ટ્ મુબઇ અને સુરત્ છે. 



ઊદવાડાગામ્

                      ઊદવાડાગામ્ એ ઊદવાડાથી ૭-૮ કિલોમીટર ના અન્તરે અવેલુ છે. ઉદવાડાગામ્ થી દમન (પતલિયા દમન) માત્રા ૩ કિલોમિટર છે. ઊદવાડાગામ દરિયાકિનારે અવેલુ ગામ્ છે. ઊદવાડાગામ પારસીઓનુ ધર્મ્ સ્થાન્ તરિકે જાનીતુ છે. અહિ નો કેરી નો વયવસાય કરવમા આવેછે ,  સાથે ખેતિ પણ કરવામા આવે છે   દરિયા કિનારો હોવાને કારણે અહી માછ્લી નો વયવસાય  પણ કરવામા આવે છે.