તેરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧૭: લીટી ૧૭:


નોંધઃ "શ્રી તેરા મહાતીર્થ ની" માહિતી http://hukonchu.com વેબસાઈટ ઉપરથી લેવામાં આવી છે.<br />
નોંધઃ "શ્રી તેરા મહાતીર્થ ની" માહિતી http://hukonchu.com વેબસાઈટ ઉપરથી લેવામાં આવી છે.<br />
'''_______________________________________________________________________________________________________________________________________'''



{{સબસ્ટબ}}
{{સબસ્ટબ}}

૧૧:૫૯, ૩ ફેબ્રુઆરી ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

તેરા ગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું છે.
તેરા ગામ પ્રાચીન કિલ્લો, સુંદર તળાવ, હવેલીઓ, રામાયણ આધારિત કામાંગરી ચિત્રકલા, શિલ્પ સ્થાપત્ય યુક્ત જૈન દેરાસર અને "હેરીટેજ વિલેજ" તરીકે ખુબ જ જાણીતું છે.


શ્રી તેરા મહાતીર્થ (કચ્છ)



મુળનાયક : શ્રી જીરાવલ્લા પાર્શ્વનાથ ભગવાન શ્વેત વર્ણ , પદ્માસનસ્થ.

તીર્થ મહિમા : આ દેરાસર 146 વર્ષ જૂનું પ્રાચીન છે. આ દેરાસર શેઠ રાયમલ શીવજી તથા શેઠ બુઢ્ઢા ડોસાએ સંવત 1915 માં બંધાવેલ છે. મૂળનાયક શ્રી શામળીયા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર (કાચમંદિર) ગોરજીઓ (યતિશ્રીઓ)નું બંધાવેલ છે. જે દેરાસર લગભગ 275 વર્ષથી પણ અધિક પ્રાચીન છે. અહીં રહેવાની , ભોજનશાળા , આયંબિલ ખાતાની સારી સગવડ છે.

અંતર : આ તીર્થ નલિયા રેલ્વે સ્ટે. થી 17 કિ.મી., ભુજ રેલ્વે સ્ટે. થી 85 કિ.મી., સુથરી તીર્થ થી 42 કિ.મી., જખૌ - કોઠારા તીર્થથી 30 કિ.મી., નલિયા તીર્થ થી 12 કિ.મી.ના અંતરે આવેલ છે.

એડ્રેસ : શ્રી જીરાવલ્લા પાર્શ્વનાથજી જૈન દેરાસરજી ટ્રસ્ટ
મુ.પો. તેરા (કચ્છ) , તાલુકો - અબડાસા (કચ્છ) પિનઃ 370660
ફોન ( 02831) 89223 / 89224. ફેક્સઃ 89433.

નોંધઃ "શ્રી તેરા મહાતીર્થ ની" માહિતી http://hukonchu.com વેબસાઈટ ઉપરથી લેવામાં આવી છે.
_______________________________________________________________________________________________________________________________________