તેરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨: લીટી ૨:
'''તેરા''' ગામ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[કચ્છ જિલ્લો|કચ્છ જિલ્લા]]ના [[અબડાસા-નલિયા|અબડાસા તાલુકા]]માં આવેલું છે. તેરા ગામ પ્રાચીન કિલ્લો, સુંદર તળાવ, હવેલીઓ, [[રામાયણ]] આધારિત કામાંગરી ચિત્રકલા, શિલ્પ સ્થાપત્ય યુક્ત જૈન દેરાસરને કારણે 'હેરીટેજ વિલેજ' તરીકે ખુબ જ જાણીતું છે. તેરા ગામ મહારાવ શ્રી પ્રાગમલજી બીજાના નાનાભાઈ ગગુભા (હમીરજી)ને ગરાસમાં મળેલું. જેઓ મહારાવ શ્રી દેશળજી બીજાના લાડકા પુત્ર હતા તેથી [[ભુજ]] જેવો જ દરબારગઢ ત્યાં બંધાવેલ છે. દરબારગઢમાં આવેલ મોલાતમાં રામાયણના સુંદર કમાંગરી શૈલીનાં ચિત્રો આવેલાં છે. આ ચીત્રોની નકલ ભારતીય સંસ્કૃતિ દર્શન-કચ્છ સંગ્રહાલયમાં [[ભાવનગર]]ના પ્રો. ખોડીદાસ પરમારે બનાવી છે.
'''તેરા''' ગામ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[કચ્છ જિલ્લો|કચ્છ જિલ્લા]]ના [[અબડાસા-નલિયા|અબડાસા તાલુકા]]માં આવેલું છે. તેરા ગામ પ્રાચીન કિલ્લો, સુંદર તળાવ, હવેલીઓ, [[રામાયણ]] આધારિત કામાંગરી ચિત્રકલા, શિલ્પ સ્થાપત્ય યુક્ત જૈન દેરાસરને કારણે 'હેરીટેજ વિલેજ' તરીકે ખુબ જ જાણીતું છે. તેરા ગામ મહારાવ શ્રી પ્રાગમલજી બીજાના નાનાભાઈ ગગુભા (હમીરજી)ને ગરાસમાં મળેલું. જેઓ મહારાવ શ્રી દેશળજી બીજાના લાડકા પુત્ર હતા તેથી [[ભુજ]] જેવો જ દરબારગઢ ત્યાં બંધાવેલ છે. દરબારગઢમાં આવેલ મોલાતમાં રામાયણના સુંદર કમાંગરી શૈલીનાં ચિત્રો આવેલાં છે. આ ચીત્રોની નકલ ભારતીય સંસ્કૃતિ દર્શન-કચ્છ સંગ્રહાલયમાં [[ભાવનગર]]ના પ્રો. ખોડીદાસ પરમારે બનાવી છે.


તેરા ગામમાં શ્રી જીરાવલ્લા પાર્શ્વનાથજી જૈન દેરાસર નામનું ભગવાન પાર્શ્વનાથનું જૈન મંદિર પણ આવેલું છે, જે ૧૪૬ વર્ષ જૂનું છે. આ દેરાસર શેઠ રાયમલ શીવજી તથા શેઠ બુઢ્ઢા ડોસાએ સંવત ૧૯૧૫માં બંધાવેલું છે. મૂળનાયક શ્રી શામળીયા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર (કાચમંદિર) ગોરજીઓ (યતિશ્રીઓ) એ બંધાવેલું છે, જે લગભગ ૨૭૫ વર્ષથી પણ અધિક પ્રાચીન છે. અહીં રહેવાની, ભોજનશાળાની તથા આયંબિલ ખાતાની સારી સગવડ છે. અહિં મોઢેશ્વરી માતાનું પ્રાચિન મંદિર પણ આવેલું છે, જેનો જીર્ણોદ્ધાર મોઢ બ્રાહ્મણોએ કરાવેલો છે. આ ગામ નલિયા રેલ્વે સ્ટેશનથી ૧૭ કિ.મી., ભુજ રેલ્વે સ્ટેશનથી ૮૫ કિ.મી., સુથરી તીર્થથી ૪૨ કિ.મી., જખૌ-કોઠારા તીર્થથી ૩૦ કિ.મી.ના અંતરે આવેલું છે.
તેરા ગામમાં શ્રી જીરાવલ્લા પાર્શ્વનાથજી જૈન દેરાસર નામનું ભગવાન પાર્શ્વનાથનું જૈન મંદિર પણ આવેલું છે, જે ૧૪૬ વર્ષ જૂનું છે. આ દેરાસર શેઠ રાયમલ શીવજી તથા શેઠ બુઢ્ઢા ડોસાએ સંવત ૧૯૧૫માં બંધાવેલું છે. મૂળનાયક શ્રી શામળીયા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર (કાચમંદિર) ગોરજીઓ (યતિશ્રીઓ) એ બંધાવેલું છે, જે લગભગ ૨૭૫ વર્ષથી પણ અધિક પ્રાચીન છે. અહીં રહેવાની, ભોજનશાળાની તથા આયંબિલ ખાતાની સારી સગવડ છે. અહિં [[મોઢેશ્વરી | મોઢેશ્વરી માતા]]નું પ્રાચિન મંદિર પણ આવેલું છે, જેનો જીર્ણોદ્ધાર મોઢ બ્રાહ્મણોએ કરાવેલો છે. આ ગામ નલિયા રેલ્વે સ્ટેશનથી ૧૭ કિ.મી., ભુજ રેલ્વે સ્ટેશનથી ૮૫ કિ.મી., સુથરી તીર્થથી ૪૨ કિ.મી., જખૌ-કોઠારા તીર્થથી ૩૦ કિ.મી.ના અંતરે આવેલું છે.


આ ઉપરાંત તેરા ગામમાં ત્રણ તળાવો પણ આવેલા છે. જેમના નામ ચત્તાસર, છત્તાસર અને સુમરાસર છે. આ ત્રણે તળાવોનો લોકો નહાવા માટે તથા કપડા ધોવા માટે ઉપયોગ કરે છે. આ ત્રણે તળાવોમાં પાણી બારેમાસ ટકી રહે છે. કિલ્લાની તરત બહાર રાજા-રાણીની બેઠક સુમરાસર તળાવને અડીને આવેલી છે. અહીંથી તળાવો, દુર દેખાતી નદી, તથા ખેતરોનું વિહંગ દ્રશ્ય જોવા મળે છે. ૨૦૦૧ ના ભુકંપ પછી આ સ્થળ ખંડેર હતું. ત્યાર બાદ તેનું પુનઃ નિર્માણ થયું છે. જ્યારે ત્રણે તળાવો ભરાઇ જતાં અને પણી ઉભરાતું ત્યારે તેરાના રાજવીઓ આ સ્થળે બેસીને જળ દેવતાની આરાધના કરતા. સુમરાસર તળાવને સામે કિનારે એક સનસેટ પોઇન્ટ નું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. સંધ્યા સમયે ત્યાં સહેલાણીઓ આવે છે અને પ્રકૃતિનો આનંદ માણે છે.
આ ઉપરાંત તેરા ગામમાં ત્રણ તળાવો પણ આવેલા છે. જેમના નામ ચત્તાસર, છત્તાસર અને સુમરાસર છે. આ ત્રણે તળાવોનો લોકો નહાવા માટે તથા કપડા ધોવા માટે ઉપયોગ કરે છે. આ ત્રણે તળાવોમાં પાણી બારેમાસ ટકી રહે છે. કિલ્લાની તરત બહાર રાજા-રાણીની બેઠક સુમરાસર તળાવને અડીને આવેલી છે. અહીંથી તળાવો, દુર દેખાતી નદી, તથા ખેતરોનું વિહંગ દ્રશ્ય જોવા મળે છે. ૨૦૦૧ ના ભુકંપ પછી આ સ્થળ ખંડેર હતું. ત્યાર બાદ તેનું પુનઃ નિર્માણ થયું છે. જ્યારે ત્રણે તળાવો ભરાઇ જતાં અને પણી ઉભરાતું ત્યારે તેરાના રાજવીઓ આ સ્થળે બેસીને જળ દેવતાની આરાધના કરતા. સુમરાસર તળાવને સામે કિનારે એક સનસેટ પોઇન્ટ નું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. સંધ્યા સમયે ત્યાં સહેલાણીઓ આવે છે અને પ્રકૃતિનો આનંદ માણે છે.

૧૫:૨૫, ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

ચિત્ર:Tera fort 9909.jpg
Add caption here


તેરા ગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું છે. તેરા ગામ પ્રાચીન કિલ્લો, સુંદર તળાવ, હવેલીઓ, રામાયણ આધારિત કામાંગરી ચિત્રકલા, શિલ્પ સ્થાપત્ય યુક્ત જૈન દેરાસરને કારણે 'હેરીટેજ વિલેજ' તરીકે ખુબ જ જાણીતું છે. તેરા ગામ મહારાવ શ્રી પ્રાગમલજી બીજાના નાનાભાઈ ગગુભા (હમીરજી)ને ગરાસમાં મળેલું. જેઓ મહારાવ શ્રી દેશળજી બીજાના લાડકા પુત્ર હતા તેથી ભુજ જેવો જ દરબારગઢ ત્યાં બંધાવેલ છે. દરબારગઢમાં આવેલ મોલાતમાં રામાયણના સુંદર કમાંગરી શૈલીનાં ચિત્રો આવેલાં છે. આ ચીત્રોની નકલ ભારતીય સંસ્કૃતિ દર્શન-કચ્છ સંગ્રહાલયમાં ભાવનગરના પ્રો. ખોડીદાસ પરમારે બનાવી છે.

તેરા ગામમાં શ્રી જીરાવલ્લા પાર્શ્વનાથજી જૈન દેરાસર નામનું ભગવાન પાર્શ્વનાથનું જૈન મંદિર પણ આવેલું છે, જે ૧૪૬ વર્ષ જૂનું છે. આ દેરાસર શેઠ રાયમલ શીવજી તથા શેઠ બુઢ્ઢા ડોસાએ સંવત ૧૯૧૫માં બંધાવેલું છે. મૂળનાયક શ્રી શામળીયા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર (કાચમંદિર) ગોરજીઓ (યતિશ્રીઓ) એ બંધાવેલું છે, જે લગભગ ૨૭૫ વર્ષથી પણ અધિક પ્રાચીન છે. અહીં રહેવાની, ભોજનશાળાની તથા આયંબિલ ખાતાની સારી સગવડ છે. અહિં મોઢેશ્વરી માતાનું પ્રાચિન મંદિર પણ આવેલું છે, જેનો જીર્ણોદ્ધાર મોઢ બ્રાહ્મણોએ કરાવેલો છે. આ ગામ નલિયા રેલ્વે સ્ટેશનથી ૧૭ કિ.મી., ભુજ રેલ્વે સ્ટેશનથી ૮૫ કિ.મી., સુથરી તીર્થથી ૪૨ કિ.મી., જખૌ-કોઠારા તીર્થથી ૩૦ કિ.મી.ના અંતરે આવેલું છે.

આ ઉપરાંત તેરા ગામમાં ત્રણ તળાવો પણ આવેલા છે. જેમના નામ ચત્તાસર, છત્તાસર અને સુમરાસર છે. આ ત્રણે તળાવોનો લોકો નહાવા માટે તથા કપડા ધોવા માટે ઉપયોગ કરે છે. આ ત્રણે તળાવોમાં પાણી બારેમાસ ટકી રહે છે. કિલ્લાની તરત બહાર રાજા-રાણીની બેઠક સુમરાસર તળાવને અડીને આવેલી છે. અહીંથી તળાવો, દુર દેખાતી નદી, તથા ખેતરોનું વિહંગ દ્રશ્ય જોવા મળે છે. ૨૦૦૧ ના ભુકંપ પછી આ સ્થળ ખંડેર હતું. ત્યાર બાદ તેનું પુનઃ નિર્માણ થયું છે. જ્યારે ત્રણે તળાવો ભરાઇ જતાં અને પણી ઉભરાતું ત્યારે તેરાના રાજવીઓ આ સ્થળે બેસીને જળ દેવતાની આરાધના કરતા. સુમરાસર તળાવને સામે કિનારે એક સનસેટ પોઇન્ટ નું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. સંધ્યા સમયે ત્યાં સહેલાણીઓ આવે છે અને પ્રકૃતિનો આનંદ માણે છે.