વર્તુળનો પરિઘ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧: લીટી ૧:
ભૂમિતિની વ્યાખ્યા મુજબ વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહેવાય છે. વર્તુળના વ્યાસ(૨*ત્રિજ્યા) ને ૨૨/૭ (પાઈ) વડે ગુણવાથી મળતો જવાબ તે વર્તુળના પરિઘ જેટલો હોય છે. આમ વર્તુળના પરિઘથી વ્યાસના ગુણોત્તરને પાઈ ([[π]]) કહેવાય છે.
ભૂમિતિની વ્યાખ્યા મુજબ વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહેવાય છે. વર્તુળના [[વર્તુળનો વ્યાસ|વ્યાસ]](૨*ત્રિજ્યા) ને ૨૨/૭ (પાઈ) વડે ગુણવાથી મળતો જવાબ તે વર્તુળના પરિઘ જેટલો હોય છે. આમ વર્તુળના પરિઘથી વ્યાસના ગુણોત્તરને પાઈ ([[π]]) કહેવાય છે.

[[પરિઘ]] = π X વ્યાસ


[[પરિઘ]] = π X [[વર્તુળનો વ્યાસ|વ્યાસ]]
પરિઘ = π X ૨ X ત્રિજ્યા
પરિઘ = π X ૨ X ત્રિજ્યા


[[વ્યાસ]] = ૨ X ત્રિજ્યા
[[વર્તુળનો વ્યાસ|વ્યાસ]] = ૨ X ત્રિજ્યા


ત્રિજ્યા= વ્યાસ/ ૨
ત્રિજ્યા= વ્યાસ/ ૨


[[વ્યાસ]] = પરિઘ / π
[[વર્તુળનો વ્યાસ|વ્યાસ]] = પરિઘ / π


ત્રિજ્યા = [[પરિઘ]] / (π X ૨)
ત્રિજ્યા = [[પરિઘ]] / (π X ૨)

૧૩:૧૨, ૨૩ એપ્રિલ ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

ભૂમિતિની વ્યાખ્યા મુજબ વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહેવાય છે. વર્તુળના વ્યાસ(૨*ત્રિજ્યા) ને ૨૨/૭ (પાઈ) વડે ગુણવાથી મળતો જવાબ તે વર્તુળના પરિઘ જેટલો હોય છે. આમ વર્તુળના પરિઘથી વ્યાસના ગુણોત્તરને પાઈ (π) કહેવાય છે.

પરિઘ = π X વ્યાસ પરિઘ = π X ૨ X ત્રિજ્યા

વ્યાસ = ૨ X ત્રિજ્યા

ત્રિજ્યા= વ્યાસ/ ૨

વ્યાસ = પરિઘ / π

ત્રિજ્યા = પરિઘ / (π X ૨)

પાઈ (π) નુ ચૉક્કસાઈપૂર્વકનુ મૂલ્ય ૩.૧૪૧૫૯૨૬૫૩૫૮૯૭૯૩૨૩૮૪...... છે. પરન્તુ ૩.૧૪ લઈને ગણિતમાં દાખલાઓ ગણવામાં આવે છે.