હનુમાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧: લીટી ૧:
હનુમાનજીનો જન્‍મ [[ચૈત્ર સુદ પૂનમ]]ને, દિવસે થયો હતો, જેને આપણે [[હનુમાન જયંતી]] તરીકે ઉજવણી કરીએ છીએ. શ્રી હનુમાન એટલે વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ મુત્‍સદી, હનુમાન એટલે વકતૃત્‍વકળામાં નિપૂર્ણ હનુમાનજીમાં વિદુત્રા બુધ્ધિ [[રાજનીતિ]], [[માનસશાસ્‍ત્ર]], તત્‍વસ્‍થાન સાહિત્‍ય વગેરે સર્વગુણોથી સં૫ન્‍ન હતા. આવી કલિકાસર્વજ્ઞ વ્‍યકિત જેની ભકત હોય તે ગુરુને કોઈ વિપતિઓનો સામનો કરવો પડે ખરો? તેથી જ શ્રી[[રામ]]ની સફળતાઓમાં મારુતીનંદન હનુમાનજીનો ફાળો અદિતીય હતો. તેઓ આવા સર્વગુણસંપન્‍ન હોવાં છતાં તેનામાં નખશીખ અભિમાનનો ભાવ નહોતો. તેઓતો હંમેશા શ્રી રામની ભકિતમાં મગ્‍ન હતાં. રામને હનુમાનજીનો ભેટો એવા સમયે થયો હતો જયાંરે તેઓ જીવનના સૌથી વધુ વિ૫ત્તિકાળમાં હતા. શ્રીરામે સીતાજીની શોધનું કપરું કાર્ય હનુમાનજીને સોંપ્‍યું હતું તે તેમણે બખૂબી નિભાવ્‍યું હતું. શ્રીરામને હનુમાનજી ઉપર પૂર્ણ વિશ્‍વાસ હતો. તેથી જ જયાંરે [[રાવણ]]ના ભાઈ [[વિભીષણ]]નો સ્‍વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા શ્રીરામે [[સુગીવ]]ના અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્‍યનો સ્‍વીકાર કરેલો. કારણ કે શ્રીરામ હનુમાનજીને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલી માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા. હનુમાનજીએ [[સીતાજી]]ને [[અશોકવાટીકા]]માં આત્‍મહત્‍યાના માર્ગે જતા અટકાવ્‍યા હતા. તેઓ માત્ર એક વિધ્‍ધાન જ નહિ. એક વીર સૈનિક પણ હતા, પરંતુ તેનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. શ્રીરામના કોઈપ્‍ણ મહત્‍વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાનજી હંમેશા સાથે જ હતા. [[ઇન્‍દજીત]]ના બાણથી મરણશૈયા ઉપ્‍ર પડેલા [[લક્ષ્‍મણજી]]ને ઔષધી લાવીને હનુમાનજીએ જ બચાવેલા. રાવણનો યુધ્‍ધમાં નાશ થયો તે સમાચાર સીતાજીને આપ્‍વા શ્રીરામ હનુમાનજીને જ મોકલે છે. શ્રી હનુમાનજીના આવા કાર્યોથી ગદગદ થયેલા શ્રીરામે રામાયણમાં એક જગ્‍યાએ કહયું છે, મારુતીનંદન તમારા મારા ઉપરના અસંખ્‍ય ઉપકારનો બદલો માત્ર પ્રાણ ન્‍યોછાવર કરીને પણ હું વાળી શકુ તેમ નથી. હનુમાનજી એ [[શંકર]] ના ૧૧મા અવતાર હતા. જે આ કલ્યુગમા હાજરા હજુર છે.
પોતાની તમામ શક્તિ ભગવાનના કામમાં ધરી દેવી.
હનુમાન એ શંકર નો ૧૧મો અવતા હતો . જે આ કલ્યુગમા હાજરા હજુર છે.

૧૫:૫૫, ૨૮ એપ્રિલ ૨૦૦૮ સુધીનાં પુનરાવર્તન

હનુમાનજીનો જન્‍મ ચૈત્ર સુદ પૂનમને, દિવસે થયો હતો, જેને આપણે હનુમાન જયંતી તરીકે ઉજવણી કરીએ છીએ. શ્રી હનુમાન એટલે વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ મુત્‍સદી, હનુમાન એટલે વકતૃત્‍વકળામાં નિપૂર્ણ હનુમાનજીમાં વિદુત્રા બુધ્ધિ રાજનીતિ, માનસશાસ્‍ત્ર, તત્‍વસ્‍થાન સાહિત્‍ય વગેરે સર્વગુણોથી સં૫ન્‍ન હતા. આવી કલિકાસર્વજ્ઞ વ્‍યકિત જેની ભકત હોય તે ગુરુને કોઈ વિપતિઓનો સામનો કરવો પડે ખરો? તેથી જ શ્રીરામની સફળતાઓમાં મારુતીનંદન હનુમાનજીનો ફાળો અદિતીય હતો. તેઓ આવા સર્વગુણસંપન્‍ન હોવાં છતાં તેનામાં નખશીખ અભિમાનનો ભાવ નહોતો. તેઓતો હંમેશા શ્રી રામની ભકિતમાં મગ્‍ન હતાં. રામને હનુમાનજીનો ભેટો એવા સમયે થયો હતો જયાંરે તેઓ જીવનના સૌથી વધુ વિ૫ત્તિકાળમાં હતા. શ્રીરામે સીતાજીની શોધનું કપરું કાર્ય હનુમાનજીને સોંપ્‍યું હતું તે તેમણે બખૂબી નિભાવ્‍યું હતું. શ્રીરામને હનુમાનજી ઉપર પૂર્ણ વિશ્‍વાસ હતો. તેથી જ જયાંરે રાવણના ભાઈ વિભીષણનો સ્‍વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા શ્રીરામે સુગીવના અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્‍યનો સ્‍વીકાર કરેલો. કારણ કે શ્રીરામ હનુમાનજીને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલી માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા. હનુમાનજીએ સીતાજીને અશોકવાટીકામાં આત્‍મહત્‍યાના માર્ગે જતા અટકાવ્‍યા હતા. તેઓ માત્ર એક વિધ્‍ધાન જ નહિ. એક વીર સૈનિક પણ હતા, પરંતુ તેનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. શ્રીરામના કોઈપ્‍ણ મહત્‍વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાનજી હંમેશા સાથે જ હતા. ઇન્‍દજીતના બાણથી મરણશૈયા ઉપ્‍ર પડેલા લક્ષ્‍મણજીને ઔષધી લાવીને હનુમાનજીએ જ બચાવેલા. રાવણનો યુધ્‍ધમાં નાશ થયો તે સમાચાર સીતાજીને આપ્‍વા શ્રીરામ હનુમાનજીને જ મોકલે છે. શ્રી હનુમાનજીના આવા કાર્યોથી ગદગદ થયેલા શ્રીરામે રામાયણમાં એક જગ્‍યાએ કહયું છે, મારુતીનંદન તમારા મારા ઉપરના અસંખ્‍ય ઉપકારનો બદલો માત્ર પ્રાણ ન્‍યોછાવર કરીને પણ હું વાળી શકુ તેમ નથી. હનુમાનજી એ શંકર ના ૧૧મા અવતાર હતા. જે આ કલ્યુગમા હાજરા હજુર છે.