ઉના: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
લીટી ૨૬૧: | લીટી ૨૬૧: | ||
૧૩.અહેમદપુર માંડવી બીચ |
૧૩.અહેમદપુર માંડવી બીચ |
||
૧૪.ખોડીયાર મદિર-આમોદ્રા રોડ |
૧૪.ખોડીયાર મદિર-આમોદ્રા રોડ |
||
૧૨.શ્રી ભૂતડાદાદા આશ્રમ-ગરાળ |
|||
== સંદર્ભ == |
== સંદર્ભ == |
૨૩:૪૦, ૨ સપ્ટેમ્બર ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન
ઉના ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના મહત્વના ઉના તાલુકામાં આવેલું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે.
ઉના | |||||
— city — | |||||
અક્ષાંશ-રેખાંશ | 20°49′N 71°02′E / 20.82°N 71.03°E | ||||
દેશ | ભારત | ||||
રાજ્ય | ગુજરાત | ||||
જિલ્લો | જૂનાગઢ | ||||
વસ્તી | ૫૧,૨૬૦ (૨૦૦૧) | ||||
લિંગ પ્રમાણ | ૯૭૭ ♂/♀ | ||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||
---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
વિસ્તાર • ઉંચાઇ |
|||||
કોડ
|
ભૂગોળ
ઉના મચ્છુન્દ્રી નદી ૨૦.૮૨° N ૭૧.૦૩° E[૧] પર આવેલું સુન્દર્ નગર્ છે.. સમુદ્ર સપાટીથી તેની સરેરાશ ઉંચાઈ ૧૪ મીટર (૪૫ ફૂટ) છે. તેની પશ્ચિમે કોડીનાર અને પૂર્વે રાજુલા આવેલાં છે. કેન્દ્ર શાસિત પ્રદેશ તેની દક્ષિણે આવેલો છે. તે દીવથી ૧૪ કી.મી. દૂર આવેલું છે.
વસ્તી
શહેરની કુલ વસ્તી/(તાલુકાની કુલ વસ્તી) (૨૦૦૧) | પુરુષો % |
સ્ત્રીઓ % |
બાળકો (૬ વર્ષથી નાના) %</small |
સાક્ષરતા દર % |
પુરુષ સાક્ષરતા % |
સ્ત્રી સાક્ષરતા % |
રાષ્ટ્રીય સા.દ. ૫૯.૮ %થી |
---|---|---|---|---|---|---|---|
૫૧,૨૬૦ ( ૩૩૦૮૦૯) | ૫૧ (૫૦.૫૭) | ૪૯ (૪૯.૪૩) | ૧૪ (૧૮.૪૪) | ૬૭ (૪૫.૨૯) | ૭૪ (૫૮.૧૪) | ૫૯ (૩૩.૯૭) | વધુ (ઓછો) |
ઉના જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો તાલુકો છે.
ઉના તાલુકાનાં ગામો
વસ્તી વાળા ૧૩૨ ગામો અને જંગલ વિસ્તાર સહિત ૨૨૦ ગામો તથા નેસડાઓ છે. આ પૈકીના મોટાભાગના ગામોની યાદી નીચે આપેલી છે.
|
|
|
|
|
|
ગરાળ
શિક્ષણ
ઉના જિલ્લાનું મુખ્ય નગરપાલિકા ક્ષેત્ર છે. ઉનાની મુખ્ય શિક્ષણ સંસ્થાઓ,
- એચ.એમ.વી. કોલેજ ઑફ આર્ટ્સ એન્ડ કોમર્સ
- મહિલા આર્ટસ કોલેજ
- કન્યા વિદ્યાલય
- શાહ એચ.ડી. હાઈસ્કુલ
- સ્વામીનારાયણ સ્કુલ
- સેંટ જોસેફ હાઇસ્કુલ
- શીશુભારતી સ્કુલ
- શ્રુતી વિદ્યાલય
- ગાયત્રી સ્કુલ
- સરકારી શાળાઓ
- લુવારી મોલી શાળા
- ગુલિસ્તા હાઇસ્કુલ
વાહનવ્યવહાર
ગુજરાતનાં અન્ય મુખ્ય શહેર જેવાકે વડોદરા, અમદાવાદ, રાજકોટ,જૂનાગઢ, જામનગર, ભાવનગર અને સુરત સાથે ઉના સરકારી અને ખાનગી ક્ષેત્રની બસ સેવા દ્વારા સારી રીતે જોડાયેલું છે. ઉના રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮ઈ પર આવેલું છે. આ માર્ગ ભાવનગરને સોમનાથ સાથે જોડે છે.
જોવાલાયક સ્થળો
૧.મોટા પીરની દરગાહ ૨.દીવ -૧૨ કિ.મિ. ૩.તુલશીશ્યામ ૩૦ કિ.મિ.શ્યામ ભગવાન ૪.અંજાર - જૈન દેરાસર ૫.શાણાવાકિયા -ગુફાઓ ૬.તપોવન આશ્રમ -હનુમાનજી મદિર ૭.જામવાળા-જમ્જિર ધોધ ૮.દેલવડા - સાંઇધામ ૮.દેલવાડાના ઝુલતા મીનારા ૯.કરબલા શરીફ ૧૦.બાણેજ ૧૧.દ્રોણેશ્વ્રર ૧૨.ગુપ્ત પ્રયાગ-પ્રયાગરાયજી મંદિર-મહા પ્રભુજીની બેઠક ૧૩.અહેમદપુર માંડવી બીચ ૧૪.ખોડીયાર મદિર-આમોદ્રા રોડ ૧૨.શ્રી ભૂતડાદાદા આશ્રમ-ગરાળ