સુખદેવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
cvxcbcbf |
No edit summary |
||
લીટી ૭: | લીટી ૭: | ||
ભૉસ ડીનૉ |
|||
૨૨:૧૫, ૨૬ નવેમ્બર ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન
લસુખદેવ થાપર (પંજાબી ભાષા:ਸੁਖਦੇਵ ਥਾਪਰ) (મે ૧૫ ૧૯૦૭ - માર્ચ ૨૩, ૧૯૩૧),
લાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઇજાઓથી તેમનું મૃત્યુ થયું તેમનો બદલો લેવા માટે સુખદેવે ભગતસિંહ અને રાજગુરુ સાથે મળી લાહોરમાં અંગ્રેજ અમલદાર જે.પી.સૌંડર્સ (J.P. Saunders)ની હત્યા કરી, આ ઔતિહાસિક કેસમાં તેમને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા કરાઇ,અને માર્ચ ૨૩,૧૯૩૧ નાં રોજ તે ત્રણે વીર ક્રાંતિકારીઓને ફાંસી અપાઇ.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |