સુખદેવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
નાનું 117.229.67.83 (talk)દ્વારા ફેરફરોને Harsh4101991 દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધ...
લીટી ૧: લીટી ૧:
'''સુખદેવ થાપર''' ([[પંજાબી ભાષા]]:ਸੁਖਦੇਵ ਥਾਪਰ) ([[મે ૧૫]] ૧૯૦૭ - [[માર્ચ ૨૩]], ૧૯૩૧),
'''સુખદેવ થાપર''' ([[પંજાબી ભાષા]]:ਸੁਖਦੇਵ ਥਾਪਰ) ([[મે ૧૫]] ૧૯૦૭ - [[માર્ચ ૨૩]], ૧૯૩૧),





૨૨:૧૬, ૨૬ નવેમ્બર ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

સુખદેવ થાપર (પંજાબી ભાષા:ਸੁਖਦੇਵ ਥਾਪਰ) (મે ૧૫ ૧૯૦૭ - માર્ચ ૨૩, ૧૯૩૧),


લાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઇજાઓથી તેમનું મૃત્યુ થયું તેમનો બદલો લેવા માટે સુખદેવે ભગતસિંહ અને રાજગુરુ સાથે મળી લાહોરમાં અંગ્રેજ અમલદાર જે.પી.સૌંડર્સ (J.P. Saunders)ની હત્યા કરી, આ ઔતિહાસિક કેસમાં તેમને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા કરાઇ,અને માર્ચ ૨૩,૧૯૩૧ નાં રોજ તે ત્રણે વીર ક્રાંતિકારીઓને ફાંસી અપાઇ.