એકલવ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનુંNo edit summary
No edit summary
લીટી ૧: લીટી ૧:
{{translate}}
{{translate}}
'''એકલવ્ય''' [[મહાભારત]] કા એક પાત્ર હૈ. વહ હિરણ્ય ધનુ નામક નિષાદ કા પુત્ર થા. એકલવ્ય કી ગુરુભક્તિ મહાન થી. ઉસને ગુરુ કે માઁગને પર ગુરુદક્ષિણા કે રૂપ મેં અપને દાહિને હાઁથ કા અઁગૂઠા અપને ગુરુ કો સમર્પિત કર દિયા થા.
'''એકલવ્ય '''[[મહાભારત]] નું એક પાત્ર છે. તે હિરણ્ય ધનુ નામના નિષાદનો પુત્ર હતો. એકલવ્યની ગુરુભક્તિ મહાન હતી તેણે ગુરુ ના માંગવા પર ગુરુદક્ષિણાના રૂપ માં પોતાના જમણા હાથનો અઁગૂઠો પોતાના ગુરુને સમર્પિત કરી દીધો હતો.


==એકલવ્યના ગુરુ==
==એકલવ્યના ગુરુ==


એકલવ્ય ધનુર્વિદ્યા સીખને કે ઉદ્દેશ્ય સે [[દ્રોણાચાર્ય]] કે આશ્રમ મેં આયા કિન્તુ નિમ્ન વર્ણ કા હોને કે કારણ દ્રોણાચાર્ય ને ઉસે અપના શિષ્ય બનાના સ્વીકાર નહીં કિયા. નિરાશ હો કર એકલવ્ય વન મેં ચલા ગયા. ઉસને દ્રોણાચાર્ય કી એક મૂર્તિ બનાઈ ઔર ઉસ મૂર્તિ કો ગુરુ માન કર ધનુર્વિદ્યા કા અભ્યાસ કરને લગા. એકાગ્રચિત્ત સે સાધના કરતે હુયે અલ્પકાલ મેં હી વહ ધનુ્ર્વિદ્યા મેં અત્યન્ત નિપુણ હો ગયા.
એકલવ્ય ધનુર્વિદ્યા સીખવાના ઉદ્દેશ્યથી [[દ્રોણાચાર્ય]]ના આશ્રમમાં આવ્યો પરંતુ નિમ્ન વર્ણનો હોવાથી દ્રોણાચાર્યે તેને પોતાનો શિષ્ય બનાવવાનો સ્વીકાર કર્યો. નિરાશ થઈ એકલવ્ય વનમાં ચાલ્યો ગયો. તેણે દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવી અને તે મૂર્તિને ગુરુ માની ધનુર્વિદ્યાનો અભ્યાસ કરવા લાગ્યો. એકાગ્ર ચિત્તથી સાધના કરતા અલ્પકાળમાં તે ધનુર્વિદ્યામાં અત્યન્ત નિપુણ થઈ ગયા.


==એકલવ્યનુ કૌશલ==
==એકલવ્યનુ કૌશલ==


એક દિવસ [[પાંડવ]] તથા [[કૌરવ]] રાજકુમાર ગુરુ દ્રોણ સાથે [[આખેટ]] માટે તે જ વનમાં ગયાં જ્યાં એકલવ્ય આશ્રમ બનાવી ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી રહ્યો હતો. રાજકુમારોનો કૂતરો ભટકી એકલવ્યના આશ્રમમાં જઈ પહોંચ્યો. એકલવ્યને જોઈ તે ભોંકવા લાગ્યો. આથી ક્રોધિત થઈ એકલવ્યે તે કૂતરાને પોતાના બાણ ચલાવી-ચલાવી તેના મોંને બાણોંથી ભરી દીધું. એકલવ્યે એવા કૌશલથી બાણ ચલાવ્યા હતાં કે કૂતરાને કોઈ પ્રકારની ઈજા ન પહોંચી પણ બાણોંથી બંધાઈ જવાથી તેનું ભૌંકવું બંધ થઈ ગયું.
એક દિન [[પાણ્ડવ]] તથા [[કૌરવ]] રાજકુમાર ગુરુ દ્રોણ કે સાથ [[આખેટ]] કે લિયે ઉસી વન મેં ગયે જહાઁ પર એકલવ્ય આશ્રમ બના કર ધનુર્વિદ્યા કા અભ્યાસ કર રહા થા. રાજકુમારોં કા કુત્તા ભટક કર એકલવ્ય કે આશ્રમ મેં જા પહુઁચા. એકલવ્ય કો દેખ કર વહ ભૌંકને લગા. ઇસસે ક્રોધિત હો કર એકલવ્ય ને ઉસ કુત્તે અપના બાણ ચલા-ચલા કર ઉસકે મુઁહ કો બાણોં સે સે ભર દિયા. એકલવ્ય ને ઇસ કૌશલ સે બાણ ચલાયે થે કિ કુત્તે કો કિસી પ્રકાર કી ચોટ નહીં લગી કિન્તુ બાણોં સે બિંધ જાને કે કારણ ઉસકા ભૌંકના બન્દ હો ગયા.


==દ્રોણનું આશ્ચર્ય==
==દ્રોણનું આશ્ચર્ય==
કૂતરાના પાછા ફરવા પર જ્યારે [[અર્જુન]]એ ધનુર્વિદ્યા ના તે કૌશલને જોઈ તેણે દ્રોણાચાર્યને કહ્યું, "હે ગુરુદેવ! આ કૂતરાના મોંમાં જે કૌશલથી બાણ ચલાવાયા છે તેથી તો પ્રતીત થાય છે કે અહીં કોઈ મારાથી પણ મોટો ધનુર્ધર રહે છે." પોતાના બધાં શિષ્યોંને લઈ દ્રોણાચાર્ય એકલવ્ય પાસે પહોંચ્યા અને પૂછ્યું, "હે વત્સ! શું આ બાણ તેં જ ચલાવ્યાં છે?" એકલવ્યના સ્વીકાર કરવાથી તેમણે તેને પુનઃ પ્રશ્ન કર્યો, "તને ધનુર્વિદ્યાની શિક્ષા દેવાવાળો કોણ છે?" એકલવ્યે ઉત્તર આપ્યો, "ગુરુદેવ! મૈ તો તમને જ ગુરુ સ્વીકારી ધનુર્વિદ્યા સીખી છે." તેનો ઉત્તર સાંભળી દ્રોણાચાર્ય બોલ્યાં, "પણ વત્સ! મેં તો તને ક્યારેય શિક્ષા નથી આપી." આ પર એકલવ્યે હાથ જોડી કહ્યું, "ગુરુદેવ! મૈં આપને જ પોતાના ગુરુ માની આપની મૂર્તિ સમક્ષ ધનુર્વિદ્યાનો અભ્યાસ કર્યો છે. અતઃ આપ જ મારા પૂજ્યનીય ગુરુદેવ છો." આટલું કહી તે દ્રોણાચાર્યને તેમની મૂર્તિ સમક્ષ લઈ ગયો.

કુત્તે કે લૌટને પર જબ [[અર્જુન]] ને ધનુર્વિદ્યા કે ઉસ કૌશલ કો દેખા તો વે દ્રોણાચાર્ય સે બોલે, "હે ગુરુદેવ! ઇસ કુત્તે કે મુઁહ મેં જિસ કૌશલ સે બાણ ચલાયે ગયે હૈં ઉસસે તો પ્રતીત હોતા હૈ કિ યહાઁ પર કોઈ મુઝસે ભી બડ઼ા ધનુર્ધર રહતા હૈ." અપને સભી શિષ્યોં કો લે કર દ્રોણાચાર્ય એકલવ્ય કે પાસ પહુઁચે ઔર પૂછે, "હે વત્સ! ક્યા યે બાણ તુમ્હીં ને ચલાયે હૈ?" એકલવ્ય કે સ્વીકાર કરને પર ઉન્હોંને પુનઃ પ્રશ્ન કિયા, "તુમ્હેં ધનુર્વિદ્યા કી શિક્ષા દેને વાલે કૌન હૈં?" એકલવ્ય ને ઉત્તર દિયા, "ગુરુદેવ! મૈંને તો આપકો હી ગુરુ સ્વીકાર કર કે ધનુર્વિદ્યા સીખી હૈ." ઉસકા ઉત્તર સુનકર દ્રોણાચાર્ય બોલે, "કિન્તુ વત્સ! મૈંને તો તુમ્હેં કભી શિક્ષા નહીં દી." ઇસ પર એકલવ્ય ને હાથ જોડ઼ કર કહા, "ગુરુદેવ! મૈંને આપ હી કો અપના ગુરુ માન કર આપકી મૂર્તિ કે સમક્ષ ધનુર્વિદ્યા કા અભ્યાસ કિયા હૈ. અતઃ આપ હી મેરે પૂજ્યનીય ગુરુદેવ હૈં." ઇતના કહ કર ઉસને દ્રોણાચાર્ય કી ઉનકી મૂર્તિ કે સમક્ષ લે જા કર ખડ઼ા કર દિયા.



==એકલવ્યની ગુરુ પ્રતિ નિષ્ઠા==
==એકલવ્યની ગુરુ પ્રતિ નિષ્ઠા==
દ્રોણાચાર્ય ન ચાહતા હતાં કે કોઈ અર્જુનથી મોટો ધનુર્ધારી બની શકે. તેઓએ એકલવ્યને કહ્યું, "જો હું તારો ગુરુ છું તો તારે મને ગુરુદક્ષિણા આપવી પડશે." એકલવ્ય બોલ્યો, "ગુરુદેવ! ગુરુદક્ષિણાના રૂપમાં આપ જે પણ માંગશો હું આપવા માટે તૈયાર છું." આના પર દ્રોણાચાર્યે એકલવ્યથી ગુરુદક્ષિણાના રૂપમાં તેના જમણા હાથના અંગૂઠાની માંગણી કરી. એકલવ્યે સહર્ષ પોતાનો અંગૂઠો આપી દીધો.

દ્રોણાચાર્ય નહીં ચાહતે થે કિ કોઈ અર્જુન સે બડ઼ા ધનુર્ધારી બન પાયે. વે એકલવ્ય સે બોલે, "યદિ મૈં તુમ્હારા ગુરુ હૂઁ તો તુમ્હેં મુઝકો ગુરુદક્ષિણા દેની હોગી." એકલવ્ય બોલા, "ગુરુદેવ! ગુરુદક્ષિણા કે રૂપ મેં આપ જો ભી માઁગેંગે મૈં દેને કે લિયે તૈયાર હૂઁ." ઇસ પર દ્રોણાચાર્ય ને એકલવ્ય સે ગુરુદક્ષિણા કે રૂપ મેં ઉસકે દાહિને હાથ કે અઁગૂઠે કી માઁગ કી. એકલવ્ય ને સહર્ષ અપના અઁગૂઠા દે દિયા.


==એકલવ્યની રીત==
==એકલવ્યની રીત==


અંગૂઠા કટ જાને કે બાદ એકલવ્ય ને [[તર્જની]] ઔર [[મધ્યમા]] અંગુલી કા પ્રયોગ કર તીર ચલાને લગા. યહીં સે તીરંદાજી કરને કે આધુનિક તરીકે કા જન્મ હુઆ. નિઃસન્દેહ યહ બેહતર તરીકા હૈ ઔર આજકલ તીરંદાજી ઇસી તરહ સે હોતી હૈ. વર્તમાન કાલ મેં કોઈ ભી વ્યક્તિ ઉસ તરહ સે તીરંદાજી નહીં કરતા જૈસા કિ અર્જુન કરતા થા. વાસ્તવ મેં એકલવ્ય મહાન ધનુર્ધર થા.
અંગૂઠો કપાઈ ગયાં પછી એકલવ્યે તર્જની અને મધ્યમા આંગળીનો ઊપયોગ કરી તીર ચલાવવા લાગ્યો. અહીંથી તીરંદાજી કરવાના આધુનિક પદ્ધતિનો જન્મ થયો. નિઃસન્દેહ બેહતર પદ્ધતિ છે અને આજકાલ તીરંદાજી આજ રીતે થાય છે. વર્તમાન કાળમાં કોઈ પણ વ્યક્તિ તે રીતે તીરંદાજી નથી કરતો જેમ કે અર્જુન કરતો હતો. વાસ્તવમાં એકલવ્ય મહાન ધનુર્ધર હતો.


[[Category:પૌરાણિક પાત્રો]]
[[Category:પૌરાણિક પાત્રો]]

૧૯:૧૦, ૧૨ જાન્યુઆરી ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન

એકલવ્ય મહાભારત નું એક પાત્ર છે. તે હિરણ્ય ધનુ નામના નિષાદનો પુત્ર હતો. એકલવ્યની ગુરુભક્તિ મહાન હતી તેણે ગુરુ ના માંગવા પર ગુરુદક્ષિણાના રૂપ માં પોતાના જમણા હાથનો અઁગૂઠો પોતાના ગુરુને સમર્પિત કરી દીધો હતો.

એકલવ્યના ગુરુ

એકલવ્ય ધનુર્વિદ્યા સીખવાના ઉદ્દેશ્યથી દ્રોણાચાર્યના આશ્રમમાં આવ્યો પરંતુ નિમ્ન વર્ણનો હોવાથી દ્રોણાચાર્યે તેને પોતાનો શિષ્ય બનાવવાનો સ્વીકાર ન કર્યો. નિરાશ થઈ એકલવ્ય વનમાં ચાલ્યો ગયો. તેણે દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવી અને તે મૂર્તિને ગુરુ માની ધનુર્વિદ્યાનો અભ્યાસ કરવા લાગ્યો. એકાગ્ર ચિત્તથી સાધના કરતા અલ્પકાળમાં જ તે ધનુર્વિદ્યામાં અત્યન્ત નિપુણ થઈ ગયા.

એકલવ્યનુ કૌશલ

એક દિવસ પાંડવ તથા કૌરવ રાજકુમાર ગુરુ દ્રોણ સાથે આખેટ માટે તે જ વનમાં ગયાં જ્યાં એકલવ્ય આશ્રમ બનાવી ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી રહ્યો હતો. રાજકુમારોનો કૂતરો ભટકી એકલવ્યના આશ્રમમાં જઈ પહોંચ્યો. એકલવ્યને જોઈ તે ભોંકવા લાગ્યો. આથી ક્રોધિત થઈ એકલવ્યે તે કૂતરાને પોતાના બાણ ચલાવી-ચલાવી તેના મોંને બાણોંથી ભરી દીધું. એકલવ્યે એવા કૌશલથી બાણ ચલાવ્યા હતાં કે કૂતરાને કોઈ પ્રકારની ઈજા ન પહોંચી પણ બાણોંથી બંધાઈ જવાથી તેનું ભૌંકવું બંધ થઈ ગયું.

દ્રોણનું આશ્ચર્ય

કૂતરાના પાછા ફરવા પર જ્યારે અર્જુનએ ધનુર્વિદ્યા ના તે કૌશલને જોઈ તેણે દ્રોણાચાર્યને કહ્યું, "હે ગુરુદેવ! આ કૂતરાના મોંમાં જે કૌશલથી બાણ ચલાવાયા છે તેથી તો પ્રતીત થાય છે કે અહીં કોઈ મારાથી પણ મોટો ધનુર્ધર રહે છે." પોતાના બધાં શિષ્યોંને લઈ દ્રોણાચાર્ય એકલવ્ય પાસે પહોંચ્યા અને પૂછ્યું, "હે વત્સ! શું આ બાણ તેં જ ચલાવ્યાં છે?" એકલવ્યના સ્વીકાર કરવાથી તેમણે તેને પુનઃ પ્રશ્ન કર્યો, "તને ધનુર્વિદ્યાની શિક્ષા દેવાવાળો કોણ છે?" એકલવ્યે ઉત્તર આપ્યો, "ગુરુદેવ! મૈ તો તમને જ ગુરુ સ્વીકારી ધનુર્વિદ્યા સીખી છે." તેનો ઉત્તર સાંભળી દ્રોણાચાર્ય બોલ્યાં, "પણ વત્સ! મેં તો તને ક્યારેય શિક્ષા નથી આપી." આ પર એકલવ્યે હાથ જોડી કહ્યું, "ગુરુદેવ! મૈં આપને જ પોતાના ગુરુ માની આપની મૂર્તિ સમક્ષ ધનુર્વિદ્યાનો અભ્યાસ કર્યો છે. અતઃ આપ જ મારા પૂજ્યનીય ગુરુદેવ છો." આટલું કહી તે દ્રોણાચાર્યને તેમની મૂર્તિ સમક્ષ લઈ ગયો.

એકલવ્યની ગુરુ પ્રતિ નિષ્ઠા

દ્રોણાચાર્ય ન ચાહતા હતાં કે કોઈ અર્જુનથી મોટો ધનુર્ધારી બની શકે. તેઓએ એકલવ્યને કહ્યું, "જો હું તારો ગુરુ છું તો તારે મને ગુરુદક્ષિણા આપવી પડશે." એકલવ્ય બોલ્યો, "ગુરુદેવ! ગુરુદક્ષિણાના રૂપમાં આપ જે પણ માંગશો હું આપવા માટે તૈયાર છું." આના પર દ્રોણાચાર્યે એકલવ્યથી ગુરુદક્ષિણાના રૂપમાં તેના જમણા હાથના અંગૂઠાની માંગણી કરી. એકલવ્યે સહર્ષ પોતાનો અંગૂઠો આપી દીધો.

એકલવ્યની રીત

અંગૂઠો કપાઈ ગયાં પછી એકલવ્યે તર્જની અને મધ્યમા આંગળીનો ઊપયોગ કરી તીર ચલાવવા લાગ્યો. અહીંથી તીરંદાજી કરવાના આધુનિક પદ્ધતિનો જન્મ થયો. નિઃસન્દેહ આ બેહતર પદ્ધતિ છે અને આજકાલ તીરંદાજી આજ રીતે થાય છે. વર્તમાન કાળમાં કોઈ પણ વ્યક્તિ તે રીતે તીરંદાજી નથી કરતો જેમ કે અર્જુન કરતો હતો. વાસ્તવમાં એકલવ્ય મહાન ધનુર્ધર હતો.