કુર્કુટાકાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
No edit summary |
||
લીટી ૧૬: | લીટી ૧૬: | ||
* †[[નામશેષ કુર્કુટ કુળ]] |
* †[[નામશેષ કુર્કુટ કુળ]] |
||
}} |
}} |
||
'''કુર્કુટાકાર''' એ ભારે શરીરવાળા, મોટે ભાગે જમીન પર દાણા ચણતા પક્ષીઓનું ગોત્ર છે જેમાં ટર્કી, તેતર, મરઘા, નવી અને જુની દુનીયાના લાવરી પક્ષીઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. બીજા સામાન્ય નામોમાં આ પક્ષીઓના ગોત્રને શીકાર માટેનાં પક્ષીઓ પણ કહેવાય છે. આ સમુહ માં ૨૯૦ જેટલી જાતિ છે જેમાંની કોઇ ને કોઇ જાતિતો દુનિયાનાં પ્રત્યેક ખંડ પર જોવા મળી જ જાય છે સિવાય કે તે જગ્યાઓ કે જે રણ કે બરફવાળી એકદમ અંતરીયાળ જગ્યાઓ હોય. |
'''કુર્કુટાકાર''' એ ભારે શરીરવાળા, મોટે ભાગે જમીન પર દાણા ચણતા પક્ષીઓનું ગોત્ર છે જેમાં ટર્કી, તેતર, મરઘા, નવી અને જુની દુનીયાના લાવરી પક્ષીઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. બીજા સામાન્ય નામોમાં આ પક્ષીઓના ગોત્રને શીકાર માટેનાં પક્ષીઓ પણ કહેવાય છે. આ સમુહ માં ૨૯૦ જેટલી જાતિ છે જેમાંની કોઇ ને કોઇ જાતિતો દુનિયાનાં પ્રત્યેક ખંડ પર જોવા મળી જ જાય છે સિવાય કે તે જગ્યાઓ કે જે રણ કે બરફવાળી એકદમ અંતરીયાળ જગ્યાઓ હોય. પોતાના નજીકના સગા જળમરઘા કરતા વિરુદ્ધ રીતે તેઓ ટાપુ પર પર ઓછા જોવા મળે છે અને ખાસ કરીને દરીયાઇ ટાપુઓ પર, જો માનવ જાતી દ્વારા એમને પરિચાયિત ન કરાયા હોય તો, જોવા મળતા નથી. માનવ સહવાસને કારણે આ ગોત્રની કેટલીય જાતિઓ પાળતું બની છે. |
||
==સંદર્ભ== |
|||
{{reflist}} |
|||
[[શ્રેણી:પક્ષી]] |
[[શ્રેણી:પક્ષી]] |
૧૨:૦૬, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન
કુર્કુટાકાર | |
---|---|
નર રાખોડી જંગલી મુરઘો, Gallus sonneratii | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Subgroups | |
કુર્કુટાકાર એ ભારે શરીરવાળા, મોટે ભાગે જમીન પર દાણા ચણતા પક્ષીઓનું ગોત્ર છે જેમાં ટર્કી, તેતર, મરઘા, નવી અને જુની દુનીયાના લાવરી પક્ષીઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. બીજા સામાન્ય નામોમાં આ પક્ષીઓના ગોત્રને શીકાર માટેનાં પક્ષીઓ પણ કહેવાય છે. આ સમુહ માં ૨૯૦ જેટલી જાતિ છે જેમાંની કોઇ ને કોઇ જાતિતો દુનિયાનાં પ્રત્યેક ખંડ પર જોવા મળી જ જાય છે સિવાય કે તે જગ્યાઓ કે જે રણ કે બરફવાળી એકદમ અંતરીયાળ જગ્યાઓ હોય. પોતાના નજીકના સગા જળમરઘા કરતા વિરુદ્ધ રીતે તેઓ ટાપુ પર પર ઓછા જોવા મળે છે અને ખાસ કરીને દરીયાઇ ટાપુઓ પર, જો માનવ જાતી દ્વારા એમને પરિચાયિત ન કરાયા હોય તો, જોવા મળતા નથી. માનવ સહવાસને કારણે આ ગોત્રની કેટલીય જાતિઓ પાળતું બની છે.