જાન્યુઆરી ૩૦: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું →જન્મ: જયશંકર સુંદરી |
|||
લીટી ૧૨: | લીટી ૧૨: | ||
== તહેવારો અને ઉજવણીઓ == |
== તહેવારો અને ઉજવણીઓ == |
||
* ગાંધી નિર્વાણ દિન અથવા શહીદ દિન તરીકે ભારત દેશમાં ઉજવવામાં આવે છે. |
|||
* |
|||
== બાહ્ય કડીઓ == |
== બાહ્ય કડીઓ == |
૦૦:૧૭, ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન
૩૦ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૦મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૩૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૩૫ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૯૪૮ - ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નથુરામ ગોડસે દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી.
જન્મ
- ૧૮૮૯ - જયશંકર સુંદરી, ગુજરાતી આત્મકથાકાર અને રંગભૂમિના કલાકાર (અ.૧૯૭૫)
- ૧૮૯૦ - જયશંકર પ્રસાદ, હિન્દી સાહિત્યકાર. (અ.૧૯૩૭)
અવસાન
- ૧૯૪૮ - મહાત્મા ગાંધી - ભારતના રાષ્ટ્રપિતા. (જ. ૧૮૬૯)
તહેવારો અને ઉજવણીઓ
- ગાંધી નિર્વાણ દિન અથવા શહીદ દિન તરીકે ભારત દેશમાં ઉજવવામાં આવે છે.
બાહ્ય કડીઓ
વિકિમીડિયા કૉમન્સ પર January 30 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |