નકુલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) ઇન્ફોબોક્સ. સુધારાઓ. |
NehalDaveND (ચર્ચા | યોગદાન) સંસ્કૃતઃ |
||
લીટી ૭: | લીટી ૭: | ||
}} |
}} |
||
[[Image:Nakula.jpg|thumb|જાવાનિઝ છાયા કઠપુતળીના ખેલમાં નકુળનું પાત્ર]] |
[[Image:Nakula.jpg|thumb|જાવાનિઝ છાયા કઠપુતળીના ખેલમાં નકુળનું પાત્ર]] |
||
પરમ સુંદર '''નકુલ''' કે '''નકુળ''' [[પાંડુ]] તથા [[માદ્રી]]નો પુત્ર હતો. નકુલ અને [[સહદેવ]] અશ્વિનીકુમારના અવતાર માનવામાં આવે છે. તેઓ બન્ને ગૌ તથા અશ્વપાલનમાં નિષ્ણાંત હતા. નકુલ હંમેશા પોતાના મોટા ભાઈ [[ભીમ]]નાં તોફાનો પર નજર રાખતો. |
પરમ સુંદર '''નકુલ''' (સંસ્કૃતઃ नकुलः) કે '''નકુળ''' [[પાંડુ]] તથા [[માદ્રી]]નો પુત્ર હતો. નકુલ અને [[સહદેવ]] અશ્વિનીકુમારના અવતાર માનવામાં આવે છે. તેઓ બન્ને ગૌ તથા અશ્વપાલનમાં નિષ્ણાંત હતા. નકુલ હંમેશા પોતાના મોટા ભાઈ [[ભીમ]]નાં તોફાનો પર નજર રાખતો. |
||
વનવાસ દરમિયાન જ્યારે [[યક્ષ|યક્ષે]] [[યુધિષ્ઠિર]] પાસે કોઇ પણ એક ભાઈનું જીવનદાન માંગવા કહ્યું, ત્યારે યુધિષ્ઠિરે નકુળને માંગ્યો કારણકે તે ધર્મનો અવતાર હતા અને તેઓ માતા [[કુંતી]] કે માતા [[માદ્રી]] વચે ભેદ નહોતા ગણતા. |
વનવાસ દરમિયાન જ્યારે [[યક્ષ|યક્ષે]] [[યુધિષ્ઠિર]] પાસે કોઇ પણ એક ભાઈનું જીવનદાન માંગવા કહ્યું, ત્યારે યુધિષ્ઠિરે નકુળને માંગ્યો કારણકે તે ધર્મનો અવતાર હતા અને તેઓ માતા [[કુંતી]] કે માતા [[માદ્રી]] વચે ભેદ નહોતા ગણતા. |
૧૨:૩૯, ૨૦ એપ્રિલ ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન
નકુલ | |
---|---|
માહિતી | |
કુટુંબ | પાંડુ, અશ્વિનીકુમારો (પિતા) માદ્રી (માતા) |
જીવનસાથી | દ્વૌપદી |
પરમ સુંદર નકુલ (સંસ્કૃતઃ नकुलः) કે નકુળ પાંડુ તથા માદ્રીનો પુત્ર હતો. નકુલ અને સહદેવ અશ્વિનીકુમારના અવતાર માનવામાં આવે છે. તેઓ બન્ને ગૌ તથા અશ્વપાલનમાં નિષ્ણાંત હતા. નકુલ હંમેશા પોતાના મોટા ભાઈ ભીમનાં તોફાનો પર નજર રાખતો.
વનવાસ દરમિયાન જ્યારે યક્ષે યુધિષ્ઠિર પાસે કોઇ પણ એક ભાઈનું જીવનદાન માંગવા કહ્યું, ત્યારે યુધિષ્ઠિરે નકુળને માંગ્યો કારણકે તે ધર્મનો અવતાર હતા અને તેઓ માતા કુંતી કે માતા માદ્રી વચે ભેદ નહોતા ગણતા.
બાહ્ય કડીઓ
- Dictionary of Hindu Lore and Legend (ISBN 0-500-51088-1) by Anna Dhallapiccola