હનુમાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Gazal world (ચર્ચા | યોગદાન) removed |
Gazal world (ચર્ચા | યોગદાન) ઈન્ફોબૉક્સ ઉમેર્યુ |
||
લીટી ૧: | લીટી ૧: | ||
{{Infobox deity <!--Wikipedia:WikiProject Hindu mythology--> |
|||
| type = હિન્દુ |
|||
| name = હનુમાન |
|||
| image = Lord hanuman singing bhajans AS.jpg |
|||
| caption = પહરી શૈલીમાં હનુમાનજીનુ ચિત્ર |
|||
| Devanagari = हनुमान् |
|||
| Sanskrit_transliteration = |
|||
| affiliation = [[રામ]] and [[સિતા]] (વૈષ્ણવ સંપ્રદાય), શિવ અવતાર |
|||
| father = કેસરી અથવા વાયુ |
|||
| mother = અંજની |
|||
| weapon = ઘદા |
|||
| texts = [[રામાયણ]], રામચરિતમાનસ, હનુમાન ચાલિસા |
|||
}} |
|||
[[ચિત્ર:Kashtbhanjan.jpg|thumb|250px|right|કષ્ટભંજનદેવ [[સાળંગપુર]], [[ગુજરાત]]]] |
[[ચિત્ર:Kashtbhanjan.jpg|thumb|250px|right|કષ્ટભંજનદેવ [[સાળંગપુર]], [[ગુજરાત]]]] |
||
૨૧:૩૧, ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન
હનુમાન | |
---|---|
ચિત્ર:Lord hanuman singing bhajans AS.jpg પહરી શૈલીમાં હનુમાનજીનુ ચિત્ર | |
જોડાણો | રામ and સિતા (વૈષ્ણવ સંપ્રદાય), શિવ અવતાર |
શસ્ત્ર | ઘદા |
ગ્રંથો | રામાયણ, રામચરિતમાનસ, હનુમાન ચાલિસા |
વ્યક્તિગત માહિતી | |
માતા-પિતા |
|
હનુમાનજીનો જન્મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની આપણે હનુમાન જયંતી તરીકે ઉજવણી કરીએ છીએ. હનુમાનજી વિદુત્રા બુધ્ધિ રાજનીતિ, માનસશાસ્ત્ર, તત્વસ્થાન સાહિત્ય વગેરે સર્વગુણોથી સં૫ન્ન હતા. શ્રીરામે સીતાજીની શોધનું કપરું કાર્ય હનુમાનજીને સોંપ્યું હતું તે તેમણે બખૂબી નિભાવ્યું હતું.
શ્રી રામને હનુમાનજી ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. તેથી જ જયાંરે રાવણનાં ભાઈ વિભીષણનો સ્વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા શ્રીરામે સુગ્રીવનાં અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્યનો સ્વીકાર કરેલો. કારણ કે શ્રીરામ હનુમાનજીને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા. હનુમાનજીએ સીતાજીને અશોક વાટીકામાં આત્મહત્યાનાં માર્ગે જતા અટકાવ્યા હતા. તેઓ માત્ર એક વિદ્વાધાન જ નહિ, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. શ્રીરામના કોઈ પણ મહત્વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાનજી હંમેશા સાથે જ હતા. ઇન્દ્રજીતનાં બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્મણને ઔષધી લાવીને હનુમાનજીએ બચાવેલા. રાવણનો યુધ્ધમાં નાશ થયો તે સમાચાર સીતાજીને આપવા શ્રીરામ હનુમાનજીને મોકલે છે. હનુમાન શંકરનાં ૧૧મા અવતાર હતા.
હનુમાનજીની બ્રહ્મચારી તરિકે ગણતરી થાય છે, તેમ છતાં તેમનો મકરધ્વજ નામે એક (પરોક્ષ) પૂત્ર હતો.