લખતર રાજ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સુધારો. |
No edit summary ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
||
લીટી ૧: | લીટી ૧: | ||
'''લખતર રાજ્ય''' બ્રિટિશ શાસન દરમિયાન હાલનાં [[ગુજરાત]]માં આવેલું સલામી ન મેળવતું રજવાડું હતું. તેનું શાસન [[ઝાલા]] વંશના |
'''લખતર રાજ્ય''' બ્રિટિશ શાસન દરમિયાન હાલનાં [[ગુજરાત]]માં આવેલું સલામી ન મેળવતું રજવાડું હતું. તેનું શાસન [[ઝાલા]] વંશના શાસકો પાસે હતું.<ref>{{ઢાંચો:Cite book|title = Sovereignty, Power, Control: Politics in the States of Western India, 1916-1947|first = John|last = McLeod|publisher = BRILL|year = ૧૯૯૯|isbn = 9789004113435|url = http://books.google.co.uk/books?id=jXpzWlPpE1cC&pg=PA9|pages = 8-9}}</ref> |
||
લખતરની સ્થાપના ૧૬૦૪માં થઇ હતી.<ref>http://rulers.org/indstat2.html</ref> રાજ્યના શાસકોને |
લખતરની સ્થાપના ૧૬૦૪માં થઇ હતી.<ref>http://rulers.org/indstat2.html</ref> રાજ્યના શાસકોને ઠાકોર સાહેબ ખિતાબ અપાયો હતો. |
||
== શાસકો == |
== શાસકો == |
૧૮:૫૩, ૪ નવેમ્બર ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન
લખતર રાજ્ય બ્રિટિશ શાસન દરમિયાન હાલનાં ગુજરાતમાં આવેલું સલામી ન મેળવતું રજવાડું હતું. તેનું શાસન ઝાલા વંશના શાસકો પાસે હતું.[૧]
લખતરની સ્થાપના ૧૬૦૪માં થઇ હતી.[૨] રાજ્યના શાસકોને ઠાકોર સાહેબ ખિતાબ અપાયો હતો.
શાસકો
- ૧૯૧૪ - ૧૯૨૪ કરણસિંહજી વજીરાજી (જ. ૧૮૪૬ - મૃ. ૧૯??)
- ૧૯૨૪ - ૧૯૪૦ બલવીરસિંહજી કરણસિંહજી
- ૨ જુલાઇ ૧૯૪૦ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ઇન્દ્રસિંહજી બલવીરસિંહજી (જ. ૧૯૦૭)
સંદર્ભ
- ↑ McLeod, John (૧૯૯૯). Sovereignty, Power, Control: Politics in the States of Western India, 1916-1947. BRILL. પૃષ્ઠ 8–9. ISBN 9789004113435.
- ↑ http://rulers.org/indstat2.html