મિર્ઝા બદી-ઉઝ-ઝમાન સફવી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧: લીટી ૧:
{{Infobox royalty
{{Infobox royalty
| name =શાહનવાઝ ખાન
| name =શાહનવાઝ ખાન
| title = સફવી સામ્રાજ્યના શહેઝાદા
| title =[[Shah|Shahzada]] of the [[Safavid Empire]]
| image =
| image =
| caption =
| caption =
લીટી ૮: લીટી ૮:
| death_date =14 માર્ચ , 1659
| death_date =14 માર્ચ , 1659
| death_place =[[અજમેર]], [[રાજસ્થાન]], [[હિન્દુસ્તાન]]
| death_place =[[અજમેર]], [[રાજસ્થાન]], [[હિન્દુસ્તાન]]
| spouse =Nauras Banu Begum
| spouse =નૌરસ બાનો બેગમ
| issue =[[દિલરાસ બાનો બેગમ]]<br>Sakina Banu Begum<br>Mirza Muhammad Ahsan Safavi<br> Mirza Mu‘azzam Safavi<br>3 other daughters
| issue =[[દિલરાસ બાનો બેગમ]]<br>સકીના બાનો બેગમ<br>મિર્ઝા મુહંમદ અહેસાન સફવી<br> મિર્ઝા મુઆઝમ સફવી<br>ત્રણ અન્ય દીકરીઓ
| full name= Badi-uz-Zaman Safavi
| full name= બદી-ઉઝ-ઝમાન સફવી
| house =[[Safavid]]
| house =[[સફવી રાજવંશ]]
| father =મિર્ઝા રુસ્તમ સફવી
| father =Mirza Rustam Safavi
| mother =
| mother =
| religion =[[Shia Islam]]
| religion =[[શીયા ઇસ્લામ]]
| birth_date
| birth_date
| place of burial=[[Ajmer Sharif]], Ajmer
| place of burial=[[અજમેર શરીફ]], અજમેર
| date of burial =
| date of burial =
| signature=
| signature=
}}
}}
'''બદીઉજ્જમાન સફવી શાહનવાઝ ખાન''' (અવસાન: 1659), '''મિર્ઝા દક્કન''' તરીકે પણ જાણીતા, [[ઈરાન]] (પર્શિયા)ના સફવી રાજવંશના શહેઝાદા અને [[શાહજહાં]]નાં શાસનકાળ દરમ્યાન મુઘલ દરબારમાં એક શક્તિશાળી આમિર હતા. તેઓ ઔરંગઝેબ અને તેમના નાના ભાઈ શહેઝાદા મુરાદ બક્ષના શ્વસુર પણ હતા.
'''બદીઉજ્જમાન સફવી શાહનવાઝ ખાન''' (અવસાન: 1659), '''મિર્ઝા દક્કન''' તરીકે પણ જાણીતા, [[ઈરાન]] (પર્શિયા)ના સફવી રાજવંશના શહેઝાદા અને [[શાહજહાં]]નાં શાસનકાળ દરમ્યાન મુઘલ દરબારમાં એક શક્તિશાળી અમીર હતા. તેઓ ઔરંગઝેબ અને તેમના નાના ભાઈ શહેઝાદા મુરાદ બક્ષના શ્વસુર પણ હતા.

== શરૂઆતનું જીવન ==
શાહનવાઝ ખાનના પિતા મિર્ઝા રુસ્તમ સફવી હતા.<ref name=Koch>{{cite book|last=Koch|first=Ebba|title=King of the world: the Padshahnama|year=1997|publisher=Azimuth Ed|pages=104}}</ref> તેમના પરદાદા [[ઈસ્માઇલ પહેલા|એસ્માઇલ સફવી]] હતા, જેમણે ઈરાનમાં સફવી સામ્રાજ્યની બુનિયાદ રાખી.<ref name=Annie>{{cite book|title=Captive princess: Zebunissa, daughter of Emperor Aurangzeb|last=Annie Krieger-Krynicki|year=2005| publisher=[[Oxford University Press]]|page=1, 84, 92}}</ref>

== અંગત જીવન ==
શાહનવાઝ ખાનના લગ્ન નૌરસ બાનો બેગમ સાથે થયા,<ref name=proc>{{cite book|last=Indian Historical Records Commission|title=Proceedings of the ... Session, Volume 3|year=1921|publisher=The Commission|page=18}}</ref> જે મિર્ઝા મુહંમદ શરીફની દીકરી હતી. શાહનવાઝ ખાનના બે દીકરાઓ અને પાંચ દીકરીઓ હતા. એક દીકરી [[દિલરાસ બાનો બેગમ|દિલરસ બાનો બેગમ]]ના લગ્ન 1637માં ઔરંગઝેબ આલમગીર સાથે થયા જ્યારે બીજી દીકરી સકીના બાનો બેગમના લગ્ન 1638માં મુરાદ બક્ષ સાથે થયા હતા.<ref name=Hansen>{{cite book|title=The Peacock Throne: The Drama of Mogul India|last=Waldemar|first= Hansen|year=1986| publisher=[[Motilal Banarsidass]]|page=124}}</ref>

== મુઘલ દરબારમાં ==
શાહનવાઝ ખાનને શાહજહાં દ્વારા [[ગુજરાત]]ના સૂબેદાર તરીકે નિયુક્ત થયા હતા. આ ઉપરાંત, તેઓને શહેઝાદા મુરાદ બક્ષના ''આતાલીક'' તરીકે પણ નિયુક્ત થયા હતા. તે વખત શાહજહાં દક્કનમાં રહેતા હતા.<ref>{{cite book|last1=Balabanlilar|first1=Lisa|title=Imperial Identity in the Mughal Empire: Memory and Dynastic Politics in Early Modern South and Central Asia|date=2015|publisher=I.B.Tauris|isbn=0857732463|page=186}}</ref>

1658માં તખ્તમાટેના યુધ્ધ દરમ્યાન શાહનવાઝ ખાને ઔરંગઝેબને ઠેકાણે દારાશિકોહની હિમાયત કરી હતી, તેને કારણે 1658માં ઔરંગઝેબના હુકમ પર [[બુરહાનપુર]] કિલ્લામાં કેદ કરવામાં આવ્યા. સાત મહિનાઓ પછી શાહનવાઝ ખાનને રિહાઈ મળી હતી. તે પછી ઔરંગઝેબની દીકરી, ઝૈબ-ઉન-નિસાની સિફારિશ પર શાહનવાઝ ફરીથી ગુજરાતના સૂબેદાર તરીકે નિયુક્ત થયા હતા.<ref name=anec>{{cite book|last=Sir Jadunath Sarkar|title=Anecdotes of Aurangzib|year=1925|publisher=M.C. Sarkar & Sons|page=35}}</ref>

== અવસાન ==
14 માર્ચ 1659ના રોજ<ref name=anec/> શાહનવાઝ ખાનનું અવસાન થયું હતું. ઔરંગઝેબ આલમગીરના હુકમ પર તેઓ અજમેર ગરગાહમાં દફન કરવામાં આવ્યા હતા.

== સંદર્ભો ==
{{સંદર્ભયાદી}}

૧૯:૩૪, ૧૬ નવેમ્બર ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન

શાહનવાઝ ખાન
સફવી સામ્રાજ્યના શહેઝાદા
મૃત્યુ14 માર્ચ , 1659
અજમેર, રાજસ્થાન, હિન્દુસ્તાન
અંતિમ સંસ્કાર
જીવનસાથીનૌરસ બાનો બેગમ
વંશજદિલરાસ બાનો બેગમ
સકીના બાનો બેગમ
મિર્ઝા મુહંમદ અહેસાન સફવી
મિર્ઝા મુઆઝમ સફવી
ત્રણ અન્ય દીકરીઓ
નામો
બદી-ઉઝ-ઝમાન સફવી
રાજવંશસફવી રાજવંશ
પિતામિર્ઝા રુસ્તમ સફવી
ધર્મશીયા ઇસ્લામ

બદીઉજ્જમાન સફવી શાહનવાઝ ખાન (અવસાન: 1659), મિર્ઝા દક્કન તરીકે પણ જાણીતા, ઈરાન (પર્શિયા)ના સફવી રાજવંશના શહેઝાદા અને શાહજહાંનાં શાસનકાળ દરમ્યાન મુઘલ દરબારમાં એક શક્તિશાળી અમીર હતા. તેઓ ઔરંગઝેબ અને તેમના નાના ભાઈ શહેઝાદા મુરાદ બક્ષના શ્વસુર પણ હતા.

શરૂઆતનું જીવન

શાહનવાઝ ખાનના પિતા મિર્ઝા રુસ્તમ સફવી હતા.[૧] તેમના પરદાદા એસ્માઇલ સફવી હતા, જેમણે ઈરાનમાં સફવી સામ્રાજ્યની બુનિયાદ રાખી.[૨]

અંગત જીવન

શાહનવાઝ ખાનના લગ્ન નૌરસ બાનો બેગમ સાથે થયા,[૩] જે મિર્ઝા મુહંમદ શરીફની દીકરી હતી. શાહનવાઝ ખાનના બે દીકરાઓ અને પાંચ દીકરીઓ હતા. એક દીકરી દિલરસ બાનો બેગમના લગ્ન 1637માં ઔરંગઝેબ આલમગીર સાથે થયા જ્યારે બીજી દીકરી સકીના બાનો બેગમના લગ્ન 1638માં મુરાદ બક્ષ સાથે થયા હતા.[૪]

મુઘલ દરબારમાં

શાહનવાઝ ખાનને શાહજહાં દ્વારા ગુજરાતના સૂબેદાર તરીકે નિયુક્ત થયા હતા. આ ઉપરાંત, તેઓને શહેઝાદા મુરાદ બક્ષના આતાલીક તરીકે પણ નિયુક્ત થયા હતા. તે વખત શાહજહાં દક્કનમાં રહેતા હતા.[૫]

1658માં તખ્તમાટેના યુધ્ધ દરમ્યાન શાહનવાઝ ખાને ઔરંગઝેબને ઠેકાણે દારાશિકોહની હિમાયત કરી હતી, તેને કારણે 1658માં ઔરંગઝેબના હુકમ પર બુરહાનપુર કિલ્લામાં કેદ કરવામાં આવ્યા. સાત મહિનાઓ પછી શાહનવાઝ ખાનને રિહાઈ મળી હતી. તે પછી ઔરંગઝેબની દીકરી, ઝૈબ-ઉન-નિસાની સિફારિશ પર શાહનવાઝ ફરીથી ગુજરાતના સૂબેદાર તરીકે નિયુક્ત થયા હતા.[૬]

અવસાન

14 માર્ચ 1659ના રોજ[૬] શાહનવાઝ ખાનનું અવસાન થયું હતું. ઔરંગઝેબ આલમગીરના હુકમ પર તેઓ અજમેર ગરગાહમાં દફન કરવામાં આવ્યા હતા.

સંદર્ભો

  1. Koch, Ebba (1997). King of the world: the Padshahnama. Azimuth Ed. પૃષ્ઠ 104.
  2. Annie Krieger-Krynicki (2005). Captive princess: Zebunissa, daughter of Emperor Aurangzeb. Oxford University Press. પૃષ્ઠ 1, 84, 92.
  3. Indian Historical Records Commission (1921). Proceedings of the ... Session, Volume 3. The Commission. પૃષ્ઠ 18.
  4. Waldemar, Hansen (1986). The Peacock Throne: The Drama of Mogul India. Motilal Banarsidass. પૃષ્ઠ 124.
  5. Balabanlilar, Lisa (2015). Imperial Identity in the Mughal Empire: Memory and Dynastic Politics in Early Modern South and Central Asia. I.B.Tauris. પૃષ્ઠ 186. ISBN 0857732463.
  6. ૬.૦ ૬.૧ Sir Jadunath Sarkar (1925). Anecdotes of Aurangzib. M.C. Sarkar & Sons. પૃષ્ઠ 35.