સુખદેવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું અપડેટ. વધારાના પરિમાણો હટાવ્યા. |
No edit summary |
||
લીટી ૧૮: | લીટી ૧૮: | ||
[[શ્રેણી:ભારતનાં ક્રાંતિકારીઓ]] |
[[શ્રેણી:ભારતનાં ક્રાંતિકારીઓ]] |
||
[https://www.digitalallnews.com/weird-world/fasi-ki-saja-subah-kyu-di-jati-hai/ ફાંસીની સજા આપતી વખતે જલ્લાદ ગુનેગારના કાનમાં શું કહે છે.] |
૨૦:૪૫, ૩ ડિસેમ્બર ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન
સુખદેવ થાપર | |
---|---|
જન્મની વિગત | ૧૫ મે ૧૯૦૭ લુધિયાણા, પંજાબ, બ્રિટિશ ભારત |
મૃત્યુ | 23 March 1931 લાહોર, બ્રિટિશ ભારત (હવે, પંજાબ, પાકિસ્તાન) | (ઉંમર 23)
રાષ્ટ્રીયતા | ભારતીય |
સંસ્થા | હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રીપબ્લિકન એશોશિએટ્સ, નૌજવાન ભારત સભા |
ચળવળ | ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ |
સુખદેવ થાપર (૧૫ મે ૧૯૦૭ – ૨૩ માર્ચ ૧૯૩૧) ભારતીય ક્રાંતિકારી હતા. તેઓ હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રીપબ્લિકન એશોશિએટ્સના અગ્રણી સભ્ય હતા.
લાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઇજાઓથી તેમનું મૃત્યુ થયું તેમનો બદલો લેવા માટે સુખદેવે ભગતસિંહ અને રાજગુરુ સાથે મળી લાહોરમાં અંગ્રેજ અમલદાર જે.પી.સૌંડર્સ (J.P. Saunders)ની ગોળી મારીને હત્યા કરી, આ ઔતિહાસિક કેસમાં તેમને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા કરાઇ અને માર્ચ ૨૩, ૧૯૩૧ નાં રોજ તે ત્રણે વીર ક્રાંતિકારીઓને ફાંસી અપાઇ.[૧]
સંદર્ભ
- ↑ "Mark of a martyr - Sukhdev Thapar". The Tribune India. 13 મે 2007. મૂળ માંથી 23 માર્ચ 2012 પર સંગ્રહિત. મેળવેલ 26 મે 2018. Unknown parameter
|deadurl=
ignored (|url-status=
suggested) (મદદ)CS1 maint: discouraged parameter (link)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |