સુખદેવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2402:3A80:16A3:5607:85E7:9215:D5D1:C917 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧૨: લીટી ૧૨:
{{સ્ટબ}}
{{સ્ટબ}}


[[શ્રેણી:ભારતીય ક્રાંતિકારી]]...
[[શ્રેણી:ભારતીય ક્રાંતિકારી]]

૨૧:૪૫, ૧૯ ડિસેમ્બર ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન

સુખદેવ
જન્મ૧૫ મે ૧૯૦૭ Edit this on Wikidata
લુધિયાણા Edit this on Wikidata
મૃત્યુ૨૩ માર્ચ ૧૯૩૧ Edit this on Wikidata
લાહોર Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • નેશનલ કોલેજ ઓફ આર્ટ્સ Edit this on Wikidata
વ્યવસાયક્રાંતિકારી Edit this on Wikidata

સુખદેવ થાપર (૧૫ મે ૧૯૦૭ – ૨૩ માર્ચ ૧૯૩૧) ભારતીય ક્રાંતિકારી હતા. તેઓ હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રીપબ્લિકન એશોશિએટ્સના અગ્રણી સભ્ય હતા.

લાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઇજાઓથી તેમનું મૃત્યુ થયું તેમનો બદલો લેવા માટે સુખદેવે ભગતસિંહ અને રાજગુરુ સાથે મળી લાહોરમાં અંગ્રેજ અમલદાર જે.પી.સૌંડર્સ (J.P. Saunders)ની ગોળી મારીને હત્યા કરી, આ ઔતિહાસિક કેસમાં તેમને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા કરાઇ અને માર્ચ ૨૩, ૧૯૩૧ નાં રોજ તે ત્રણે વીર ક્રાંતિકારીઓને ફાંસી અપાઇ.[૧]

સંદર્ભ

  1. "Mark of a martyr - Sukhdev Thapar". The Tribune India. 13 મે 2007. મૂળ માંથી 23 માર્ચ 2012 પર સંગ્રહિત. મેળવેલ 26 મે 2018. Unknown parameter |deadurl= ignored (|url-status= suggested) (મદદ)CS1 maint: discouraged parameter (link)