હનુમાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
No edit summary ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું 2405:204:818D:BFF1:7821:5660:7DF0:132B (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ: Rollback |
||
લીટી ૧: | લીટી ૧: | ||
{{Infobox deity/Wikidata |
|||
| fetchwikidata = ALL |
|||
| onlysourced = no |
|||
}} |
|||
[[ચિત્ર:Kashtbhanjan.jpg|thumb|250px|right|કષ્ટભંજનદેવ [[સાળંગપુર]], [[ગુજરાત]]]] |
[[ચિત્ર:Kashtbhanjan.jpg|thumb|250px|right|કષ્ટભંજનદેવ [[સાળંગપુર]], [[ગુજરાત]]]] |
||
'''હનુમાન'''નો જન્મ [[ચૈત્ર સુદ ૧૫|ચૈત્રી પૂનમ]]ને દિવસે થયો હતો, જેની આપણે [[હનુમાન જયંતી]] તરીકે ઉજવણી કરીએ છીએ. [[રામ|રામે]] [[સીતા]]ની શોધનું કપરું કાર્ય હનુમાનને સોંપ્યું હતું તે તેમણે બખૂબી નિભાવ્યું હતું. |
'''હનુમાન'''નો જન્મ [[ચૈત્ર સુદ ૧૫|ચૈત્રી પૂનમ]]ને દિવસે થયો હતો, જેની આપણે [[હનુમાન જયંતી]] તરીકે ઉજવણી કરીએ છીએ. [[રામ|રામે]] [[સીતા]]ની શોધનું કપરું કાર્ય હનુમાનને સોંપ્યું હતું તે તેમણે બખૂબી નિભાવ્યું હતું. |
૧૪:૦૬, ૭ મે ૨૦૨૦ સુધીનાં પુનરાવર્તન
ચિત્ર:StandingHanumanCholaDynasty11thCentury.jpg, A Hanuman sculpture in Singapore.jpg, Hanuman HYC 20181014.jpg | |
ધર્મ | હિંદુ ધર્મ |
---|---|
શસ્ત્ર | ગદા |
ગ્રંથો | રામાયણ |
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | Suvannamaccha |
બાળકો | Macchanu, મકરધ્વજ |
માતા-પિતા |
હનુમાનનો જન્મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની આપણે હનુમાન જયંતી તરીકે ઉજવણી કરીએ છીએ. રામે સીતાની શોધનું કપરું કાર્ય હનુમાનને સોંપ્યું હતું તે તેમણે બખૂબી નિભાવ્યું હતું.
રામને હનુમાન ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. તેથી જ જ્યારે રાવણનાં ભાઈ વિભીષણનો સ્વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા રામે સુગ્રીવનાં અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્યનો સ્વીકાર કરેલો. કારણ કે રામ હનુમાનને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા. હનુમાને સીતાને અશોક વાટીકામાં આત્મહત્યાનાં માર્ગે જતા અટકાવ્યા હતા. તેઓ માત્ર એક વિદ્વાધાન જ નહિ, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. રામના કોઈ પણ મહત્વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાન હંમેશા સાથે હતા. ઇન્દ્રજીતનાં બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્મણને ઔષધી લાવીને હનુમાને બચાવેલા. રાવણનો યુધ્ધમાં નાશ થયો તે સમાચાર સીતાને આપવા રામ હનુમાનને મોકલે છે. હનુમાન શંકરનાં ૧૧મા અવતાર હતા.
હનુમાનની બ્રહ્મચારી તરીકે ગણતરી થાય છે, તેમ છતાં તેમનો મકરધ્વજ નામે એક (પરોક્ષ) પુત્ર હતો.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |