વીર વિક્રમ કિશોર
દેખાવ
| મહામાન્ય મહારાજા કર્નલ વીર વિક્રમ કિશોર દેવ વર્મન માણિક્ય બહાદુર | |
|---|---|
વીર વિક્રમ કિશોર | |
| શાસન | ૧૯૨૩ - ૧૯૪૭ |
| પુરોગામી | વિરેન્દ્ર કિશોર |
| ઉત્તરાધિકારી | કિરત વિક્રમ કિશોર (સગીર) |
| પાલક મંત્રી કે કારભારી | ચંટાઈ |
| જન્મ | ઓગસ્ટ ૧૯ ૧૯૦૮ |
| મૃત્યુ | મે ૧૭ ૧૯૪૭ |
| જીવનસાથી | કંચન પ્રવા દેવી |
| વંશજ | કિરત વિક્રમ કિશોર |
| વંશ | માણિક્ય વંશ |
| પિતા | મહારાજા વિરેન્દ્ર કિશોર |
| માતા | મહારાણી મનમોહિની દેવી |
| ધર્મ | હિન્દુ |
વીર વિક્રમ કિશોર દેવ વર્મન બહાદુર એ ત્રિપુરા રજવાડાંના માણિક્ય વંશના મહારાજા હતાં. તેઓ ઉત્તર-પૂર્વના એક સુધારવાદી મહારાજા તરીકે પ્રખ્યાત હતાં
| આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |