લખાણ પર જાઓ

શ્રેણી:અષ્ટ નંદ કવિ સંતો

વિકિપીડિયામાંથી
  1. પ્રેમાનન્દસ્વામી
  2. મુક્તાનન્દસ્વામી
  3. દેવાનન્દસ્વામી
  4. જ્ઞાનાનન્દસ્વામી
  5. યોગાનન્દસ્વામી
  6. નિષ્કુળાનન્દસ્વામી
  7. બ્રહ્માનન્દસ્વામી
  8. ભૂમાનન્દસ્વામી

ઉક્ત અષ્ટ નંદ કવિ સંતો એ સ્વામિનારાયણ સમ્પ્રદાયનાં ગુજરાતી, સંસ્કૃત ઇત્યાદિ ભાષામાં ગ્રન્થોની રચના કરેલ છે. સ્વામિનારાયણ સમ્પ્રદાયમાં ઘણા નંદ સંતો છે. પરન્તુ આઠ કવિ નંદ સંતો વધુ મહત્ત્વ ધરાવે છે.

શ્રેણી "અષ્ટ નંદ કવિ સંતો" ના પાનાં

આ શ્રેણીમાં કુલ ૫ પૈકીનાં નીચેનાં ૫ પાનાં છે.