લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:Mr Jagdishkumar T Dabhi

Page contents not supported in other languages.
નવો વિષય
વિકિપીડિયામાંથી
છેલ્લી ટીપ્પણી: વાલેર મા ધાર્મિક સ્થળ વિષય પર Mr Jagdishkumar T Dabhi વડે ૨ વર્ષ પહેલાં

સ્વાગત!

[ફેરફાર કરો]

પ્રિય Mr Jagdishkumar T Dabhi, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુધન્વા વ્યાસચર્ચા/યોગદાન ૧૧:૩૧, ૧૯ ઓક્ટોબર ૨૦૨૩ (IST)ઉત્તર

વાલેર મા ધાર્મિક સ્થળ

[ફેરફાર કરો]

👉 વાલેર ગામમાં ધાર્મિક સ્થળ આવેલુ છે.

જેમાં આશરે ૫૦૦ વર્ષ જુની સુંદરપુરીમહારાજ ની જીવત સમાધી પુજાય છે.

દર મહિના ની અજવાળી પાંચમ નો મેળો ભરાય છે. શ્રધ્ધાળુઓ પોતાની શ્રધ્ધા સાથે આવે છે સુંદરપુરીમહારાજ એમની મનોકામના પુરી કરે છે.

વાલેર ગામથી દોઢેક કીલોમીટર દુર શિતોળાનો ધોરો આવેલો છે ત્યા સુંદરપુરીમહારાજ એ સમાધી લીધી એ સમયે એમના પરમ ભકત ને મોડા આવતા સમાધી લઇલે છે અને ભક્ત ને શિતોળા ધોરે દર્શન આપી નીશાની આપી જાય છે. ભક્ત ગામમાં આવી આ વાત કરે છે ત્યારે ગામના લોકો ત્યાં દોડી જાય છે ત્યારે કુમકુમ ના પગલાં જોવે છે. અને ત્યાં પગલાં પર મંદિર બનાવાય છે. અત્યારે ભવ્ય મંદિર નવનિર્માણ થયુ છે. ભકતો દર્શન કરી આનંદ અનુભવે છે. અત્યારે પ્રવાસ માટે હજારો લોકો આવે છે.

મંદિર મા ચા પાણી જમવા ની ઉત્તમ સગવડ કરેલી છે. મંદિર ના વર્તમાન સંચાલક મહંત શ્રી સુખદેવપુરી મહારાજ છે. જેમના શિષ્ય મહંત શ્રી મહેન્દરપુરી મહારાજ છે.

આ પવિત્ર સ્થળ વાલેર ગામની એક શોભા છે. Mr Jagdishkumar T Dabhi (ચર્ચા) ૧૧:૩૪, ૧૯ ઓક્ટોબર ૨૦૨૩ (IST)ઉત્તર