લખાણ પર જાઓ

સભ્ય:કેસર નોગોહ દેસાઈ

વિકિપીડિયામાંથી

ગુજરાત માં બનાસકાંઠા જીલ્લા ની મધ્ય મા દીયોદર શહેર હિંદવાણી પરગણા માં આવેલ માં બોણ નું ભવ્ય એવમ દિવ્ય મંદીર શહેર ની શોભા માં વધારો કરે છે આ મંદીર રબારી સમાજ ના નોગોહ (રાઠોડ) કુળ ની કુળદેવી તરીકે શ્રી બાણ માતા નું મંદીર છે. અહી રબારી સમાજ અને અઢારેય આલમ શીશ ઝુકાવે છે. રબારી સમાજ ના નોગોહ. નાવોર. બાલેશ. કાસેલા. લળતુકા જેવી શાખો બાણમાં નો દીવો કુળની દેવી તરીકે ભરે છે.અહી ના બ્રહ્મલીન ગાદીપતિ પરમ પૂજ્ય જગજીવનદાસ બાપુ પછી મંદીર માં પૂજા અર્ચના સેવા ભાવ વર્તમાન શિષ્ય કાનદાસ અને નારણદાસ સંભાળે છે..[]

  1. બાણ માતા મંદીર દીયોદર બનાસકાંઠા