લખાણ પર જાઓ

સભ્ય:પીયુષ પટેલ

વિકિપીડિયામાંથી

ભારતના અગત્યના મુઝીયમ

[ફેરફાર કરો]

પ્રસ્તાવના :

               મુઝીયમ મુળમા એ અગ્રેજી સબ્દ પણ હવે એ આપણી ભાષા મા પણ રૂઢ થય્ ગયો છે. હિન્દી મા તેને અજાયબગઘર કહેતા પણ એ મત્ર અજાયબી ભરી વસસ્તુઓનુ આયાતન નથી. ગુજરાતી મા ઘણીવાર 'સંગ્રહ સ્થાન' કે સંગ્રહાલય કહીયે છિયે. પન એ મત્ર સંગ્રહ સ્થાન નથી. એના વર્તમાન અર્થમા મુઝીયમ એવુ વિદ્યાકેન્દ્ર છે કે જ્યા માનવ સમાજ ના વિદ્યાકીય અને સાંસ્ક્રુતીક વારસા ને પ્રત્યક્ષ રીતે વ્યક્ત કરે તેવી વસ્તુઓ નો સંગ્રહ કરતા રહી તેના વિવિધ પાસાને લગતા નમુનાઓ એવી રીતે પ્રદર્શીત કરવા મા આવે છે કે મુલાકાતીઓને તે તે વીધ્યા કે સંસ્ક્રુતિના વિવિધ પાસાની દ્રસ્ય સાધનો દ્વ્રારા પ્રત્યક્ષ જાણકારી થાય તેમ જ અધ્યયન અને સંસોધન કરનારાઓને પણ એ ઉપકારક નીવડે આથી ગુજરાતી મા પણ રૂઢ થયેલો 'મુઝિયમ' સબ્દ પ્રયોજ્યો ઉચીત છે.

મુઝીયમની પલટાતી વિભાવના :

                'મુઝિયમ' સબ્દ મુળ ગ્રીક ભાસા 'Mouseion' સબ્દમા રહેલ છે.એનો અર્થ થાય છે વિદ્યામન્દિર કે વિદ્યાભવન . ગ્રીસના આરંભીક મુઝિયમોમા તત્વજ્ઞાના અભ્યાસ ને વિધ્યદેવિ ઓની આરાધના ગણતા.
                 આગળ જતા એલેકઝાન્ડ્રીયાના હેલેનિસ્ટિક મુઝિઅમમા ધાર્મિક અને નેૈતિક ઉદેસ નુ સ્થાન બોૌઢૄિક ઉદેૄશો એ લિધુ. આ મુઝિયમમા ચિંતકોના પૂતળા ,માનવતા માટે અપાયેલી વસ્તુઓ , ખગોળ અને વાઢકાંપના ઓજારો અને હાથિદાંત તથા વિરલ પ્રાણીઓના ચર્મ જેવિ કુદરતી ચીજોના સંગ્રહનો સમાવેસ થતો. પરંતુઆ નમુનાઓનો  સંગ્રહ તો સંસોધન ના અંતર્ગત ત્યાગરૂપેજ થતો.. અર્વાચીન દ્રષ્ટીયે જોયીયેતો એનુ મુખ્ય લક્ષણ તો હતુ તાત્કાલીક સર્વ ઉપ્લબ્ધ જ્ઞાન મટેના વ્યાપક અન્વેસણની વ્રુતિની વીશાળતા એમા સંશોધન,ચર્ચાઓ અને વ્યાખ્યાઓના વિસય ધર્મ ની તબીબીવીદ્યા,પુરાણકથાઓ અને તત્વજ્ઞાનથી પ્રાણીવીદ્યા અને ભુગોળવીદ્યા તથા ભુસ્તરસાસ્ત્ર સુધી વિસ્તરતા અને એમાના દરેક વિષય મા જ્ઞાનનો સંચય ઘણા મોટા પાયા પર કરવામા આવતો.
                 પછીના સમય મા સર્વજ્ઞાનાત્મક પ્રકારની વિદ્યા 'મુઝિયમ' સબ્દ સાથે સંકળાઇ. પુસ્તકો નો વિસયો ગમે તે હોય તેમા તે તે વિષય ને લગતી બને ટેટલી માહિતી આપવામા આવતી અને પુસ્તકો ના શીષઁકો મા જ્ઞાનકોષ - વિશ્વકોષના અર્થ મા 'મુઝિયમ' સબ્દ પ્રયોજાતો જેમકે ' Poetical Museum' ,'Museum of Dramatist' વગેરે. પંદરમી સદીમા વળી હસ્તલિખિત ગ્રંથો તથા વિરલ અદભુત વસ્તુઓને ખનગી સંગ્રહને 'મુઝિયમ' કહેવા લાગ્યા સમય જતા એમા સંગ્રહ તથા પ્રદર્શન ભાવ ઉમેરાયા.

ભારતમા મુઝીયમનો ઉદભવ,વિકાસ અને વીસ્તાર :

        ભારતમા એશીયાટીક સોસાયટી ૧૭૮૪ મા સ્થપાઈ અને એણે પોતે એકત્ર કરેલી વસ્તુઓના સંગ્રહની ૧૭૯૬ મા સ્થાપના કરી, પરંતુ એને વ્યવસ્થિત્ મુઝિયમનુ સ્વરુપ્ આપી સકાયુ ૧૮૧૪ મા.