લખાણ પર જાઓ

સભ્ય:Aarti garval

વિકિપીડિયામાંથી

આ મહામારી ના સમયમાં શારિરીક સાથે માનસિક સ્વાસ્થ્ય ની જાળવણી પણ અત્યંત જરૂરી છે. માનવીના જીવનમાં ડિપ્રેશન, તણાવ, ચિંતા, ભય નું પ્રમાણ વધી રહ્યું છે. આપણે શરીરની બહાર ની બીમારીઓ માટે તો ખુબ સાવચેતી રાખ્યે છે પરંતુ શરીરની અંદર મનમાં ચાલતી ઉથલપાથલ ને ક્યારેય મહત્વ આપ્યું નથી. માનવ શરીર અને મન એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. અહીં હું ‌આ તણાવ, ચિંતા માંથી બહાર નીકળવાના કેટલાક ઉપાયો જણાવું છું જે તમને તણાવના સમયમાં રાહત આપશે.

_____________________________________________

(૧) લાંબા અને ઊંડા શ્વાસ લો.(૫ મિનિટ)

(૨) મનપસંદ કસરત કરો.(૫ મિનિટ)

(૩) મનપસંદ સંગીત સાંભળો. (૫ મિનિટ)

(૪) કોઈ સારું પુસ્તક વાંચો. (૧૫ મિનિટ)

(૫) તમારા વિચારોને એક કાગળ પર લખો.(૧૫ મિનિટ)

(૬) બહાર ચાલવા જાઓ.(૩૦ મિનિટ)

(૭) મનપસંદ જમવાનું બનાવો.(૩૦ મિનિટ)

_____________________________________________