સભ્ય:Bharatdabhi
દેખાવ
નમસ્કાર વહાલા દોસ્તો
પહેલાં હુ આપને મારો પરીચય આપીશ નામ ભરતકુમાર ભેમાભાઇ
ગામ ખારા તાલુકો અમીરગઢ જી :બનાસકાંઠા રાજય ગરવી ગુજરાત દોસ્તો મારુ ગામ અરવલ્લી ની ગીરીમાળાઓ ની તળેટીમાં આવેલુ છે જેસોર પર્વત માં આવેલુ કેદારનાથ નુ મંદીર અમારી બિલકુલ નજીક માં થાય તેમજ બનાસ નદી ના કીનારે આવેલુ પ્રાચીન નયનરમ્ય મંદીર શ્રી વીશ્વેસ્વર મહાદેવ નું મંદીર બીલકુલ અમારી નજીક માં છે તેમજ નેશનલ હાઇવે નં ૧૪ અમારા ગામ થી ૨૦ કીલોમીટર જેટલો જ દુર હશે
ઇશ્છા હતી એક મુલાકાત ની તમ્નના હતી એક આગોશ ની તે તમન્ના હવે પુરી થઇ ગુજરાતી ગુર્જરી નેટ ની
દોસ્તો આવી રીતે જ મળતા રહીશુ
જય ગરવી ગુજરાત મારુ ઇમેલ bharatdabhi.dabhi59@gmail.com છે તેના૫ર સુચનો મોકલી શકો છો આ૫નો દોસ્ત ભરત