સભ્ય:Jagana sikotar ma
દેખાવ
ગુજરાત રાજ્યમાં આવેલ જગાણા ગામ માં રાજ રાજેશ્વરી સિકોતરમા નુ મંદિર આવેલું છે. આ મંદિરની સ્થાપના ઘણા સમય પહેલા પંચાલ(લુહાર) પરિવાર દ્વારા કરવામાં આવી હતી.તથા આ પરિવાર કુળ ના પંચાલ 13 અલગ અલગ જગ્યાઓ જઈને વસ્યા.મા સિકોતર ના આશીર્વાદ ઘણા વષૉ થી જગાણા ગામ ના પંચાલ પરિવાર ને કૃપા મળી છે.
જગાણા ગામ મા ઘણા ભવ્ય મંદિર આવેલ છે.આ ગામ માં ગુરુમહારાજ નુ મંદિર આવેલું છે.,તથા મહાદેવ અને હનુમાનજી મહારાજ નુ મંદિર સ્થીત છે. માં સિકોતર નો ભવ્ય હવન નુ આયોજન 11/5/2019 કરવામાં આવ્યું હતું,તથા માં સિકોતર ની રમેણ નુ આયોજન કરવામાં આવ્યું હતું. મા સિકોતર ની દયા પંચાલ પરિવાર ને મળે છે.
॥જગાણીયા કુળ ની મા સિકોતર॥