લખાણ પર જાઓ

સુત્કાગેનડોર

વિકિપીડિયામાંથી

સુત્કાગેનડોરસિંધુ ખીણ સંસ્કૃતિનું હાલ સુધી ઓળખાયેલું સૌથી પશ્ચિમ વિસ્તારમાં આવેલું પુરાતત્વ સ્થળ છે. આ સ્થળ કરાચીથી લગભગ ૪૮૦ કિ.મી. પશ્ચિમ તરફ મકરાનના દરિયાકાંઠે, ગ્વાદર નજીક અને ઈરાનની સીમા પાસે, પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં આવેલું છે.

આ સ્થળ સુંસરની યૂનિયન કાઉંસિલની હદમાં આવે છે અને દશ્ત નદીના પશ્ચિમી કાંઠા પાસે આવેલું છે. આ એક નાનું વસવાટનું સ્થળ હતું, પણ તેમાં પથ્થરની મજબૂત દીવાલો અને દરવાજાઓ હતાં.

સંદર્ભો

[ફેરફાર કરો]