સોહનલાલ પાઠક
દેખાવ
સોહનલાલ પાઠક | |
|---|---|
| જન્મની વિગત | ૭ જાન્યુઆરી ૧૮૮૩ પટ્ટી, અમૃતસર જિલ્લો, પંજાબ, બ્રિટીશ ભારત |
| મૃત્યુ | ૨૭ ફેબ્રુઆરી ૧૯૧૬ (ઉંમર 33) મંડાલય જેલ, બર્મા, બ્રિટીશ ભારત |
| મૃત્યુનું કારણ | ફાંસી |
| વ્યવસાય | ગદર ક્રાંતિકારી |
| પ્રખ્યાત કાર્ય | ભારતીય સ્વતંત્રતા ચળવળ |
સોહનલાલ પાઠક[૧] (૭ જાન્યુઆરી ૧૮૮૩ – ૨૭ ફેબ્રુઆરી ૧૯૧૬) પંજાબના ભારતીય ક્રાંતિકારી અને ગદર પક્ષના સભ્ય હતા. બર્મામાં ભારતીય સ્વતંત્રતા ચળવળના વિચારો અને આદર્શોને ફેલાવવા માટે મુખ્યત્વે તેમની શહાદત માટે જાણીતા છે.[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Chopra, Pran Nath (2013). Who's Who of Indian Martyrs, Vol. 1. Public Resource. Publications Division, Ministry of Information and Broadcasting, Govt. of India. ISBN 978-81-230-1757-0.
- ↑ Singh. "Eminent Freedom Fighters of Punjab by". Scribd (અંગ્રેજીમાં). મેળવેલ 12 July 2021.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |