સોહનલાલ પાઠક

વિકિપીડિયામાંથી
સોહનલાલ પાઠક
જન્મની વિગત(1883-01-07)7 January 1883
પટ્ટી, અમૃતસર જિલ્લો, પંજાબ, બ્રિટીશ ભારત
મૃત્યુ27 February 1916(1916-02-27) (ઉંમર 33)
મંડાલય જેલ, બર્મા, બ્રિટીશ ભારત
મૃત્યુનું કારણફાંસી
વ્યવસાયગદર ક્રાંતિકારી
પ્રખ્યાત કાર્યભારતીય સ્વતંત્રતા ચળવળ

સોહનલાલ પાઠક[૧] (૭ જાન્યુઆરી ૧૮૮૩ – ૨૭ ફેબ્રુઆરી ૧૯૧૬) પંજાબના ભારતીય ક્રાંતિકારી અને ગદર પક્ષના સભ્ય હતા. બર્મામાં ભારતીય સ્વતંત્રતા ચળવળના વિચારો અને આદર્શોને ફેલાવવા માટે મુખ્યત્વે તેમની શહાદત માટે જાણીતા છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Chopra, Pran Nath (2013). Who's Who of Indian Martyrs, Vol. 1. Public Resource. Publications Division, Ministry of Information and Broadcasting, Govt. of India. ISBN 978-81-230-1757-0.
  2. Singh. "Eminent Freedom Fighters of Punjab by". Scribd (અંગ્રેજીમાં). મેળવેલ 12 July 2021.