સ્વામીની વાતો
દેખાવ
| સ્વામીની વાતો | |
|---|---|
સ્વામીની વાતો ગ્રંથનું મુખપૃષ્ઠ | |
| માહિતી | |
| ધર્મ | હિંદુ ધર્મ |
| લેખક | ભગતજી મહારાજ |
| ભાષા | ગુજરાતી |
સ્વામીની વાતો સ્વામિનારાયણ સંપ્રદાયનો એક ગ્રંથ છે. આ ગ્રંથમાં ગુણાતીતાનંદ સ્વામીની કથાવાર્તાઓ, પ્રવચનો અને ઉપદેશો સંગ્રહિત થયેલા છે, જે ભગવાન સ્વામિનારાયણ એ ઉદ્બોધેલા વચનામૃત ઉપરનું ભાષ્ય છે. આ ગ્રંથ સ્વામિનારાયણ સંપ્રદાયનો રહસ્ય ગ્રંથ છે.[૧]
સંપાદકો
[ફેરફાર કરો]સ્વામીની વાતોનું સંપાદન ભગતજી મહારાજ, સ્વામી જાગાભક્ત, ઠક્કર નારણ પ્રધાન, હરિશંકરભાઈ રાવળ, સદ્ગુરુ બાલમુકુન્દદાસ સ્વામી, સદાશંકર અમરજી, શામજીભાઈ વગેરેએ કર્યું છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- 1 2 "Anirdesh Swamini Vato". www.anirdesh.com. મેળવેલ 2023-05-13.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)
| આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
