લખાણ પર જાઓ

પ્રાણીશાસ્ત્ર

વિકિપીડિયામાંથી
સતિષચંદ્ર (ચર્ચા | યોગદાન) દ્વારા ૦૯:૨૯, ૧૧ એપ્રિલ ૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)

પ્રાણીશાસ્ત્ર જીવવિજ્ઞાનની એક શાખા છે, જેમાં પૃથ્વી પરનાં પ્રાણીઓના જીવનનાં વિવિધ પાસાંઓ જેમ કે ખોરાક, રહેઠાણ, શરીર વિષે ઝીણવટભર્યુ અવલોકન કરી અભ્યાસ અને સંશોધન કરવામાં આવે છે.