ઔરંગાબાદ

વિકિપીડિયામાંથી

ઔરંગાબાદ, જે હવે અધિકૃત રીતે છત્રપતિ સંભાજી નગર તરીકે નામકરણ થયું છે[૧], ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાનું એક શહેર છે. ઔરંગાબાદમાં ઔરંગાબાદ જિલ્લાનું મુખ્ય મથક છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Aurangabad and Osmanabad finally renamed as Chhatrapati Sambhaji Nagar and Dharashiv". The Indian Express (અંગ્રેજીમાં). 2023-02-24. મેળવેલ 2023-02-25.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]