રાધાનાથ સ્વામી

વિકિપીડિયામાંથી
રાધાનાથ સ્વામી કિર્તન કરતા

રાધાનાથ સ્વામીનો જન્મ ૭ ડીસેમ્બર ૧૯૫૦ ના દિવસે અમેરિકામા થયો હતો. તેમના ગુરુ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ હતા. રાધાનાથ સ્વામી આંતરરાષ્ટ્રીય સ્તરે કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરે છે. રાધાનાથ સ્વામી ઇસ્કોનના સંન્યાસી છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]