દશેરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
નાનું Reverted edits by 27.106.40.172 (talk) to last revision by Luckas-bot
લીટી ૧: લીટી ૧:
'''દશેરા''' ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે [[નવરાત્રી]] પુરી થયા બાદ આવે છે. [[ગુજરાતી પંચાંગ]] મુજબ [[આસો]] માસની સુદ દસમને દિવસે આવે છે. લંકાનાં રાજા [[રાવણ]] ઉપર ભગવાન [[રામ|રામચંદ્ર]] એ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ [[વિજયા દશમી]] પણ છે.
'''દશેરા''' ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે [[નવરાત્રી]] પુરી થયા બાદ આવે છે. [[ગુજરાતી પંચાંગ]] મુજબ [[આસો]] માસની સુદ દસમને દિવસે આવે છે. લંકાનાં રાજા [[રાવણ]] ઉપર ભગવાન [[રામ|રામચંદ્ર]] એ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ [[વિજયા દશમી]] પણ છે.


[[ગુજરાતી|ગુજરાતીઓ]] અને ખાસ કરીને અમદાવાદીઓ આજનાં દિવસે [[ફાફડા]] અને [[જલેબી]] ખાઇને ઉજવે છે.
[[ગુજરાતી|ગુજરાતીઓ]] અને ખાસ કરીને અમદાવાદીઓ આજનાં દિવસે [[ફાફડા]] અને [[જલેબી]] ખાઇને ઉજવે છે.

૨૨:૦૬, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે આવે છે. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્ર એ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે.

ગુજરાતીઓ અને ખાસ કરીને અમદાવાદીઓ આજનાં દિવસે ફાફડા અને જલેબી ખાઇને ઉજવે છે.