ઉનાળો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.6.5) (રોબોટ ઉમેરણ: csb:Lato
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: ckb:ھاوین
લીટી ૨૪: લીટી ૨૪:
[[bs:Ljeto]]
[[bs:Ljeto]]
[[ca:Estiu]]
[[ca:Estiu]]
[[ckb:ھاوین]]
[[cs:Léto]]
[[cs:Léto]]
[[csb:Lato]]
[[csb:Lato]]

૧૭:૧૮, ૧૬ ઓગસ્ટ ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

ભારત માં ઉનાળો ગરમીની ઋતુ ગણવામાં આવે છે. ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે ભારત દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ. આ ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે ઉનાળો. ઉનાળાને ગરમીની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત તેમ જ શક સંવત પ્રમાણે ચૈત્ર, ફાગણ, વૈશાખ અને જેઠ એમ વર્ષના ચાર મહિના ઉનાળાની ઋતુ હોય છે.