સુખદેવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: ar:سوخديف
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: ta:சுக்தேவ் தபார்
લીટી ૨૨: લીટી ૨૨:
[[ml:സുഖ്‌ദേവ്]]
[[ml:സുഖ്‌ദേവ്]]
[[mr:सुखदेव थापर]]
[[mr:सुखदेव थापर]]
[[ta:சுக்தேவ் தபார்]]
[[te:సుఖ్ దేవ్]]
[[te:సుఖ్ దేవ్]]

૧૨:૫૮, ૪ માર્ચ ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

સુખદેવ થાપર (પંજાબી ભાષા:ਸੁਖਦੇਵ ਥਾਪਰ) (મે ૧૫ ૧૯૦૭ - માર્ચ ૨૩, ૧૯૩૧),


લાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઇજાઓથી તેમનું મૃત્યુ થયું તેમનો બદલો લેવા માટે સુખદેવે ભગતસિંહ અને રાજગુરુ સાથે મળી લાહોરમાં અંગ્રેજ અમલદાર જે.પી.સૌંડર્સ (J.P. Saunders)ની હત્યા કરી, આ ઔતિહાસિક કેસમાં તેમને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા કરાઇ,અને માર્ચ ૨૩,૧૯૩૧ નાં રોજ તે ત્રણે વીર ક્રાંતિકારીઓને ફાંસી અપાઇ.