હનુમાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું 14.195.147.1 (talk)દ્વારા ફેરફરોને MerlIwBot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટ�
નાનું r2.7.2) (રોબોટ ઉમેરણ: or:ହନୁମାନ ફેરફાર: nl:Hanoeman
લીટી ૧૩: લીટી ૧૩:
[[ar:هانومان]]
[[ar:هانومان]]
[[bo:ཧ་ནུ་མན།]]
[[bo:ཧ་ནུ་མན།]]
[[bpy:হনুমানা]]
[[da:Hanuman]]
[[da:Hanuman]]
[[de:Hanuman]]
[[de:Hanuman]]
લીટી ૧૮: લીટી ૧૯:
[[es:Hánuman]]
[[es:Hánuman]]
[[fa:هانومان]]
[[fa:هانومان]]
[[fi:Hanuman]]
[[fr:Hanoumân]]
[[fr:Hanoumân]]
[[hi:हनुमान]]
[[hi:हनुमान]]
[[bpy:হনুমানা]]
[[hr:Hanuman]]
[[hr:Hanuman]]
[[id:Hanoman]]
[[id:Hanoman]]
[[it:Hanuman]]
[[it:Hanuman]]
[[ja:ハヌマーン]]
[[jv:Anoman]]
[[jv:Anoman]]
[[kn:ಹನುಮಂತ]]
[[ka:ჰანუმანი]]
[[ka:ჰანუმანი]]
[[kn:ಹನುಮಂತ]]
[[lt:Hanumanas]]
[[lt:Hanumanas]]
[[ml:ഹനുമാന്‍]]
[[ml:ഹനുമാന്‍]]
[[mr:हनुमान]]
[[mr:हनुमान]]
[[ms:Dewa Hanuman]]
[[ms:Dewa Hanuman]]
[[nl:Hanuman]]
[[new:हनुमाना]]
[[new:हनुमाना]]
[[ja:ハヌマーン]]
[[nl:Hanoeman]]
[[no:Hanuman]]
[[nn:Hanuman]]
[[nn:Hanuman]]
[[no:Hanuman]]
[[or:ହନୁମାନ]]
[[pl:Hanuman]]
[[pl:Hanuman]]
[[pt:Hanuman]]
[[pt:Hanuman]]
લીટી ૪૨: લીટી ૪૪:
[[sk:Hanuman]]
[[sk:Hanuman]]
[[sl:Hanuman]]
[[sl:Hanuman]]
[[fi:Hanuman]]
[[sv:Hanuman]]
[[sv:Hanuman]]
[[ta:அனுமன்]]
[[ta:அனுமன்]]

૧૪:૦૯, ૨૨ માર્ચ ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

ચિત્ર:Panchmukhi Hanumanji.jpg
શ્રી પંચમુખી હનુમાનજી - પંચમુખી દરબાર મંદીર, ભિલવાડા, રાજસ્થાન
કષ્ટભંજનદેવ સાળંગપુર, ગુજરાત

હનુમાનજીનો જન્‍મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની આપણે હનુમાન જયંતી તરીકે ઉજવણી કરીએ છીએ. શ્રી હનુમાન એટલે વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ મુત્‍સદી, હનુમાન એટલે વકતૃત્‍વકળામાં નિપૂણ. હનુમાનજી વિદુત્રા બુધ્ધિ રાજનીતિ, માનસશાસ્‍ત્ર, તત્‍વસ્‍થાન સાહિત્‍ય વગેરે સર્વગુણોથી સં૫ન્‍ન હતા. આવી કલિકાલ સર્વજ્ઞ વ્‍યકિત જેની ભકત હોય તે ગુરુને કોઈ વિપતિઓનો સામનો કરવો પડે ખરો? તેથી જ શ્રી રામની સફળતાઓમાં મરુતનંદન હનુમાનજીનો ફાળો અદ્વિતીય હતો. તેઓ આવા સર્વગુણસંપન્‍ન હોવાં છતાં તેમનામાં લેશ માત્ર અભિમાનનો ભાવ નહોતો. તેઓ તો હંમેશા શ્રી રામની ભકિતમાં મગ્‍ન રહેતાં. રામને હનુમાનજીનો ભેટો એવા સમયે થયો હતો જયાંરે તેઓ જીવનનાં સૌથી વધુ વિ૫ત્તિ કાળમાં હતા. શ્રીરામે સીતાજીની શોધનું કપરું કાર્ય હનુમાનજીને સોંપ્‍યું હતું તે તેમણે બખૂબી નિભાવ્‍યું હતું.

શ્રી રામને હનુમાનજી ઉપર પૂર્ણ વિશ્‍વાસ હતો. તેથી જ જયાંરે રાવણનાં ભાઈ વિભીષણનો સ્‍વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા શ્રીરામે સુગ્રીવનાં અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્‍યનો સ્‍વીકાર કરેલો. કારણ કે શ્રીરામ હનુમાનજીને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા. હનુમાનજીએ સીતાજીને અશોક વાટીકામાં આત્‍મહત્‍યાનાં માર્ગે જતા અટકાવ્‍યા હતા. તેઓ માત્ર એક વિદ્વાધાન જ નહિ, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. શ્રીરામના કોઈ પણ મહત્‍વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાનજી હંમેશા સાથે જ હતા. ઇન્‍દ્રજીતનાં બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્‍મણને ઔષધી લાવીને હનુમાનજીએ જ બચાવેલા. રાવણનો યુધ્‍ધમાં નાશ થયો તે સમાચાર સીતાજીને આપ‍વા શ્રીરામ હનુમાનજીને જ મોકલે છે. શ્રી હનુમાનજીનાં આવા કાર્યોથી ગદગદ થયેલા શ્રીરામે રામાયણમાં એક જગ્‍યાએ કહયું છે, મારુતી તમારા મારા ઉપરનાં અસંખ્‍ય ઉપકારનો બદલો માત્ર પ્રાણ ન્‍યોછાવર કરીને પણ હું વાળી શકુ તેમ નથી. હનુમાન શંકરનાં ૧૧મા અવતાર હતા. જે સાત અમર મહાનુભાવો પૈકીનાં એક છે અને આ કળીયુગમાં હાજરા હજુર છે.

હનુમાનજીની બ્રહ્મચારી તરિકે ગણતરી થાય છે, તેમ છતાં તેમનો મકરધ્વજ નામે એક (પરોક્ષ) પૂત્ર હતો.