વર્તુળનો પરિઘ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
No edit summary |
||
લીટી ૧: | લીટી ૧: | ||
ભૂમિતિની વ્યાખ્યા મુજબ વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહેવાય છે. વર્તુળના વ્યાસ(૨*ત્રિજ્યા) ને ૨૨/૭ (પાઈ) વડે ગુણવાથી મળતો જવાબ તે વર્તુળના પરિઘ જેટલો હોય છે. આમ વર્તુળના પરિઘથી વ્યાસના ગુણોત્તરને પાઈ ([[π]]) કહેવાય છે. |
ભૂમિતિની વ્યાખ્યા મુજબ વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહેવાય છે. વર્તુળના [[વર્તુળનો વ્યાસ|વ્યાસ]](૨*ત્રિજ્યા) ને ૨૨/૭ (પાઈ) વડે ગુણવાથી મળતો જવાબ તે વર્તુળના પરિઘ જેટલો હોય છે. આમ વર્તુળના પરિઘથી વ્યાસના ગુણોત્તરને પાઈ ([[π]]) કહેવાય છે. |
||
⚫ | |||
⚫ | |||
પરિઘ = π X ૨ X ત્રિજ્યા |
પરિઘ = π X ૨ X ત્રિજ્યા |
||
[[વ્યાસ]] = ૨ X ત્રિજ્યા |
[[વર્તુળનો વ્યાસ|વ્યાસ]] = ૨ X ત્રિજ્યા |
||
ત્રિજ્યા= વ્યાસ/ ૨ |
ત્રિજ્યા= વ્યાસ/ ૨ |
||
[[વ્યાસ]] = પરિઘ / π |
[[વર્તુળનો વ્યાસ|વ્યાસ]] = પરિઘ / π |
||
ત્રિજ્યા = [[પરિઘ]] / (π X ૨) |
ત્રિજ્યા = [[પરિઘ]] / (π X ૨) |
૧૩:૧૨, ૨૩ એપ્રિલ ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન
ભૂમિતિની વ્યાખ્યા મુજબ વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહેવાય છે. વર્તુળના વ્યાસ(૨*ત્રિજ્યા) ને ૨૨/૭ (પાઈ) વડે ગુણવાથી મળતો જવાબ તે વર્તુળના પરિઘ જેટલો હોય છે. આમ વર્તુળના પરિઘથી વ્યાસના ગુણોત્તરને પાઈ (π) કહેવાય છે.
પરિઘ = π X વ્યાસ પરિઘ = π X ૨ X ત્રિજ્યા
વ્યાસ = ૨ X ત્રિજ્યા
ત્રિજ્યા= વ્યાસ/ ૨
વ્યાસ = પરિઘ / π
ત્રિજ્યા = પરિઘ / (π X ૨)
પાઈ (π) નુ ચૉક્કસાઈપૂર્વકનુ મૂલ્ય ૩.૧૪૧૫૯૨૬૫૩૫૮૯૭૯૩૨૩૮૪...... છે. પરન્તુ ૩.૧૪ લઈને ગણિતમાં દાખલાઓ ગણવામાં આવે છે.
આ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |