સુખદેવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
117.229.67.83 (talk)એ કરેલો ફેરફાર 259954 પાછો વાળ્યો
નાનું Bot: Migrating 8 interwiki links, now provided by Wikidata on d:q2721919 (translate me)
લીટી ૧૬: લીટી ૧૬:
[[શ્રેણી:ભારતનાં ક્રાંતિકારીઓ]]
[[શ્રેણી:ભારતનાં ક્રાંતિકારીઓ]]
[[શ્રેણી:સ્વતંત્રતા સંગ્રામ]]
[[શ્રેણી:સ્વતંત્રતા સંગ્રામ]]

[[ar:سوخديف]]
[[en:Sukhdev Thapar]]
[[hi:सुखदेव]]
[[ml:സുഖ്‌ദേവ്]]
[[mr:सुखदेव थापर]]
[[pa:ਸੁਖਦੇਵ ਥਾਪਰ]]
[[ta:சுக்தேவ் தபார்]]
[[te:సుఖ్ దేవ్]]

૧૯:૦૨, ૮ માર્ચ ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

સુખદેવ થાપર (પંજાબી ભાષા:ਸੁਖਦੇਵ ਥਾਪਰ) (મે ૧૫ ૧૯૦૭ - માર્ચ ૨૩, ૧૯૩૧),


લાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઇજાઓથી તેમનું મૃત્યુ થયું તેમનો બદલો લેવા માટે સુખદેવે ભગતસિંહ અને રાજગુરુ સાથે મળી લાહોરમાં અંગ્રેજ અમલદાર જે.પી.સૌંડર્સ (J.P. Saunders)ની હત્યા કરી, આ ઔતિહાસિક કેસમાં તેમને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા કરાઇ,અને માર્ચ ૨૩,૧૯૩૧ નાં રોજ તે ત્રણે વીર ક્રાંતિકારીઓને ફાંસી અપાઇ.