ચર્ચા:આદરીયાણા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
લીટી ૧૧: લીટી ૧૧:


ગામમાં બે રામજી મંદિર, શિવાલય, ભુતનાથનો ચોરો, ભાલૈયાના કુળદેવી [[વિસત માતા]]નું સ્થાનક તેમજ એક જૈન મંદિર વિગેરે ધાર્મિક સ્થળો આવેલાં છે. અહીં દરેક પ્રકારના ધાર્મિક તહેવારો ખુબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે.
ગામમાં બે રામજી મંદિર, શિવાલય, ભુતનાથનો ચોરો, ભાલૈયાના કુળદેવી [[વિસત માતા]]નું સ્થાનક તેમજ એક જૈન મંદિર વિગેરે ધાર્મિક સ્થળો આવેલાં છે. અહીં દરેક પ્રકારના ધાર્મિક તહેવારો ખુબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે.
:::અશોકભાઇ, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર જે ૧૦ તાલુકાના નામ છે, તેમાં પાટડી તાલુકાનું નામ નથી. પણ વેબ પર આ નામથી સર્ચ કરતા જણાયુ કે પાટડી નામ અનેક સમાચાર માધ્યમોમાં વ્યાપક ઉપયોગમા છે.
અહીં એક વસ્તુ એ પણ જણાય છે કે દસાડા અને પાટડી એ કોઇ એક જ તાલુકાના પ્રચલિત નામ હોઇ શકે છે. જેમ કે ગ્રામ વિકાસ એજન્સીની [http://www.drdasurendranagar.org/Information.aspx# વેબસાઇટ] પર નકશામાં દસાડા તાલુકો છે, પરંતુ નીચે પાટડી તાલુકો લખ્યો છે. જો આ વાતને સાચી માની લઈએ તો [[આદરીયાણા (તા. દસાડા)]] લેખ પહેલેથી હાજર છે. હવે કોઇ સુરેન્દ્રનગર જિલ્લાથી પરિચિત હોય અને આ વાતની પૃષ્ટિ કરે તો આ લેખ અને [[શ્રેણી:પાટડી તાલુકો]] બંને હટાવી શકાય.
બીજી એક વાત અશોકભાઇ , હું આપ સૌ કરતા ખૂબ નાનો છું, તો મને શ્રી અને ભાઇ જેવા સંબોધનોથી ના બોલાવશો, મને શરમ આવે છે. મહેરબાની કરીને માત્ર નામથી જ બોલાવો. આભારસહ --[[User:Sam.ldite| સમકિત]] <sup>([[User talk:Sam.ldite|ચર્ચા]]/[[:Special:Contributions/Sam.ldite|યોગદાન]])</sup> ૦૦:૪૦, ૫ જૂન ૨૦૧૩ (IST)

૦૦:૪૦, ૫ જૂન ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

આદરીયાણા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલું ગામ છે.અમદાવાદથી 112 કિ.મી.ના અંતરે આવેલું છે.અમદાવાદ થી આદરીયાણા જવા માટે એસ.ટી.ની સીધી બસો પણ છે.ઝાલાવાડનું આ ગુજરાતની સરહદ પર વસેલું ગામ છે.ગામમાં જવા માટે પાકો રસ્તો છે.શંખેશ્વર, ઝિંઝુવાડા તથા વડગામ તેની આજુ-બાજું આવેલાં મોટા ગામો છે.ગામમાં દસમાં ધોરણ સુધીના શિક્ષણની વ્યવસ્થા છે.ગામમાં મુખ્યત્વે નાડોદા પટેલ, બ્રામણ, વાણિયા,રબારી,કોળી પટેલ તથા દલિતો ની વસ્તી મુખ્ય છે.ગામનો મુખ્ય વ્યવસાય ખેતી છે તેથી ગામનું અર્થતંત્ર ખેતી પર નિર્ભર છે.ગામમાં હવે શિક્ષણનું પ્રમાણ સારુ છે. ગામમાં બે રામજી મંદિર, શિવાલય, ભુતનાથનો ચોરો ,ભાલૈયાના કુળદેવી વિસત માતાનું સ્થાનક વિગેરે ધાર્મિક જગ્યાઓ આવેલી છે.અહીં દરેક પ્રકારના ધાર્મિક તહેવારો ખુબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. ભાલૈયાના કુળદેવી વિસત માતાનો અષાઢ મહિનાની અમાસ એટલે કે દિવાસોનો મેળો ખૂબ ધામ-ધૂમપૂર્વક મનાવવામાં આવે છે.ગામની અઢારેય વર્ણ તથા આજુ-બાજુંના ગામોના લોકો આ મેળામાં ઉમટી પડે છે.ઢોલીડાનાં સંગે નર તથા નારીઓ લોકગાણાઓની જે રમઝટ બોલાવે છે તે દર્શનીય હોય છે.

"http://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AA%A4_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AB%8B-%E0%AA%86%E0%AA%A6%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE" થી લીધેલું

’હટાવો’ માટે કારણ ?

શ્રી.સમકિતભાઈ, કૃપયા આ પાનું હટાવવા માટેનું કારણ જણાવશોજી. જો કે આ પાનું સંદિગ્ધ લાગે જ છે, છતાં ખાત્રી માટે કારણ જાણવા માગ્યું છે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૦૬, ૫ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

મેં લેખમાંથી નીચેની માહિતી હટાવી છેઃ


ગામમાં બે રામજી મંદિર, શિવાલય, ભુતનાથનો ચોરો, ભાલૈયાના કુળદેવી વિસત માતાનું સ્થાનક તેમજ એક જૈન મંદિર વિગેરે ધાર્મિક સ્થળો આવેલાં છે. અહીં દરેક પ્રકારના ધાર્મિક તહેવારો ખુબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે.

અશોકભાઇ, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર જે ૧૦ તાલુકાના નામ છે, તેમાં પાટડી તાલુકાનું નામ નથી. પણ વેબ પર આ નામથી સર્ચ કરતા જણાયુ કે પાટડી નામ અનેક સમાચાર માધ્યમોમાં વ્યાપક ઉપયોગમા છે.

અહીં એક વસ્તુ એ પણ જણાય છે કે દસાડા અને પાટડી એ કોઇ એક જ તાલુકાના પ્રચલિત નામ હોઇ શકે છે. જેમ કે ગ્રામ વિકાસ એજન્સીની વેબસાઇટ પર નકશામાં દસાડા તાલુકો છે, પરંતુ નીચે પાટડી તાલુકો લખ્યો છે. જો આ વાતને સાચી માની લઈએ તો આદરીયાણા (તા. દસાડા) લેખ પહેલેથી હાજર છે. હવે કોઇ સુરેન્દ્રનગર જિલ્લાથી પરિચિત હોય અને આ વાતની પૃષ્ટિ કરે તો આ લેખ અને બંને હટાવી શકાય. બીજી એક વાત અશોકભાઇ , હું આપ સૌ કરતા ખૂબ નાનો છું, તો મને શ્રી અને ભાઇ જેવા સંબોધનોથી ના બોલાવશો, મને શરમ આવે છે. મહેરબાની કરીને માત્ર નામથી જ બોલાવો. આભારસહ -- સમકિત (ચર્ચા/યોગદાન) ૦૦:૪૦, ૫ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]