દુઃશાસન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Sushant savla (ચર્ચા | યોગદાન) No edit summary |
નાનું →જન્મ અને ઉછેર |
||
લીટી ૩: | લીટી ૩: | ||
==જન્મ અને ઉછેર== |
==જન્મ અને ઉછેર== |
||
જ્યારે રાણી ગાંધારીને કોઈક કારણસર ગર્ભપાત થઈ ગયો ત્યારે તે [[વ્યાસ|વ્યાસમુની]]ને પ્રાર્થના કરે છે અને વેદ વ્યાસ તે ગર્ભને એકસરખા ૧૦૦ ભાગમાં વિભાજિત કરી અને તેને ઔષધો વાળા ઘી ભરેલા પાત્રોમાં ભરી, પાત્રોનાં મોઢા પર કપડું બાંધી તેમને નવ માસ સુધી સુધી એક ઓરડામાં મુકી દે છે અને તે ઓરડામાં સહુને પ્રવેશ નિષેધ કરી દેવામાં આવે છે. આ સમયનાં અંતે પહેલું પાત્ર ખોલવામાં આવે છે જેમાંથી જન્મનાર બાલકનું નામ [[દુર્યોધન]] અને બીજામાંથી જજન્મેલા બાળકનું નામ દુશાસન પાડવામાં આવ્યું. દુશસન તેના મોટા ભાઈ દુર્યોધનની ખુબ નજીક હતો અને પાંડવો વિરુદ્ધના મોટા ભાગના ષડયંત્રમાં તેના મોટા ભાઈનો સાથી હતો. |
|||
જ્યારે ધૃતરાષ્ટ્ર અને રાણી ગાંધારીનો ગર્ભકાળ અસામાન્ય કાળ લંબાયો ત્યારે કુંતીની ઈર્ષ્યા (જે પાંચ પાંડવમાંના ત્રણ ને જન્મ આપી ચૂકી હતી) અને ઉદ્વેગમાં તેણે પોતાના ગર્ભ પર વાર કર્યાં, તેના આવા કૃત્ય ને કારણે ગર્ભમાંથી રાખોડી રંગનો જામી ગયેલ માંસ બહાર આવે છે. ગાંધારી આ જોઈ હરપ્રભ થઈ જાય છે અને વ્યાસની પ્રાર્થના કરે છે જેમણે ગાંધારીને ૧૦૦ પુત્રોની માતા થવાનું વરાદાન આપ્યું હતું . {{Fact|date=February 2007}} |
|||
વ્યાસે તે માંસના ગોળાને એકસરખા ૧૦૦ ભાગમાઅં વિભજિત કર્યો અને તેને ઘી ભરેલા પાત્રોમાં ભરી એક વર્ષ સુધી જમીનમાં દાટી દીધાં. એક વર્ષના અંતે પહેલો પાત્ર ખોલવામાં આવ્યો અને દુર્યોધન બહાર આવ્યો. બીજામાંથી દુશાસન બહાર આવ્યો. દુશસન તેના મોટા ભાઈ દુર્યોધનથી ખુબ નજીક હતો અને પાંડવો વિરુદ્ધના મોટા ભાગના ષડયંત્રમાં તેના મોટા ભાઈ દુશાસન નો સાથી હતો. |
|||
==દ્રૌપદી ચિરહરણ== |
==દ્રૌપદી ચિરહરણ== |
૧૫:૧૯, ૧૧ ફેબ્રુઆરી ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન
દુશ્યાશન(સંસ્કૃત: दुश्यासन) હસ્તિનાપુર નરેશ ધૃતરાષ્ટ્ર તથા ગાંધારીનો બીજો પુત્ર તથા દુર્યોધનનો નાનો ભાઇ હતો.
જન્મ અને ઉછેર
જ્યારે રાણી ગાંધારીને કોઈક કારણસર ગર્ભપાત થઈ ગયો ત્યારે તે વ્યાસમુનીને પ્રાર્થના કરે છે અને વેદ વ્યાસ તે ગર્ભને એકસરખા ૧૦૦ ભાગમાં વિભાજિત કરી અને તેને ઔષધો વાળા ઘી ભરેલા પાત્રોમાં ભરી, પાત્રોનાં મોઢા પર કપડું બાંધી તેમને નવ માસ સુધી સુધી એક ઓરડામાં મુકી દે છે અને તે ઓરડામાં સહુને પ્રવેશ નિષેધ કરી દેવામાં આવે છે. આ સમયનાં અંતે પહેલું પાત્ર ખોલવામાં આવે છે જેમાંથી જન્મનાર બાલકનું નામ દુર્યોધન અને બીજામાંથી જજન્મેલા બાળકનું નામ દુશાસન પાડવામાં આવ્યું. દુશસન તેના મોટા ભાઈ દુર્યોધનની ખુબ નજીક હતો અને પાંડવો વિરુદ્ધના મોટા ભાગના ષડયંત્રમાં તેના મોટા ભાઈનો સાથી હતો.
દ્રૌપદી ચિરહરણ
શકુની સાથેના ધ્યતમાં યુધિષ્ઠિરના તેના રાજ્ય,તેના ભાઈઓ અને તેની પત્નીને હાર્યાં પછી,દુશાસન તેના ભાઈ દુર્યોધનવતી દ્રૌપદીને ભર સભામાં ઘસડી લાવે છે અને તેનું વસ્ત્ર હરણ કરવા પ્રયત્ન કરે છે. દ્રૌપદી કૃષ્ણનું સ્મરણ કરે છે અને કૃષ્ણ તેની સાડીને અનંતી લાંબી બનાવી દે છે જેથી દુશાસન તેનું હરણ કરી ન શકે. પ્રંતુ તેને વાળ દ્વારા ઘસળીને સભામાં લાવી તેનું અપમાન થયું હતું. આ પર તેણે પ્રતિજ્ઞા લીધી કે તે જ્યાં સુધી મૃત દુશાસનના રક્તથી વાળ નહિ ધુએ ત્યાં સુધી પોતાના વાળ બાંધશે નહિ. ભીમ પણ દુશાસનની છાતી ચીરી તેનું લોહી પીવાની પ્રતિજ્ઞા કરે છે.
મૃત્યુ
કુરુક્ષેત્રના યુદ્ધમાં ભીમ દુશાસનનો વધ કરે છે, તેની બાહુ શરીરથી જુદી કરી તેનું રક્ત પી પોતાની પ્રતિજ્ઞા પુરી કરે છે અને દ્રૌપદીની પ્રતિજ્ઞા પુરી કરાવડાવે છે. દુશાસનનો વધ, કર્ણ અને દુર્યોધન ખુબજ વિચલિત કરી દે છે. ભીમનો ક્રોધાયમાન વિકરાળ રૂપ જોઈ કૌરવોને સેનાનો જોમ નાશ પામે છે.
નામ
મોટે ભાગે નામને સંસ્કૃતના બે શબ્દો માંથી લેવાય છે, દુ અર્થાત સખત મજબૂત અને શાસનનો અર્થ છે સંયમ.
કડિઓ
- The Mahabharata (1999) by Krishna Dharma