ત્રિપિટક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
Reverted 1 edit by 117.238.103.221 (talk). (TW)
લીટી ૧: લીટી ૧:
'''ત્રિપિટક''' ([[પાલિ ભાષા]]:તિપિટક; શાબ્દિક અર્થ: ત્રણ પટારા) '''[[બૌદ્ધ ધર્મ]]'''નો એક પ્રાચિન ધર્મગ્રંથ છે. આ ગ્રંથ [[ પાલી ભાષા]]માં લખવામાં આવ્યો છે. આ બૌદ્ધ ધર્મનો મુખ્ય ગ્રંથ છે જેને બધા જ બૌદ્ધ સંપ્રદાયો (મહાયાન, થેરવાદ, બજ્રયાન, મૂલસર્વાસ્તિવાદ, નવયાન આદિ) માને છે. આ બૌદ્ધ ધર્મનો પ્રાચીનતમ ગ્રંથ છે જેમાં ભગવાન બુદ્ધના ઉપદેશ સંગ્રહિત કરવામાં આવેલા છે <ref>[http://pustak.org/bs/home.php?bookid=1239 પ્રાચીન ભારત કી શ્રેષ્ઠ કહાનિયાઁ, લેખકઃ જગદીશ ચન્દ્ર જૈન, પ્રકાશક:ભારતીય જ્ઞાનપીઠ, પ્રકાશિત : મે ૦૯, ૨૦૦૩]</ref>. આ ગ્રંથને વિભિન્ન ભાષાઓમાં અનુવાદિત કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં ભગવાન બુદ્ધ દ્વારા બુદ્ધત્ત્વ પ્રાપ્ત કર્યું તે સમયથી લઇને મહાનિર્વાણ સુધી આપેલાં પ્રવચનોને સંગ્રહિત કરવામાં આવ્યા છે<ref>પૃષ્ઠ ૯, પુસ્તકઃબુદ્ધવચન ત્રિપિટકયા ન્હાપાંગુ નિકાય ગ્રન્થ દીઘનિકાય,વીરપૂર્ણ સ્મૃતિ ગ્રન્થમાલા ભાગ-૩, અનુવાદક:દુણ્ડબહાદુર બજ્રાચાર્ય, ભાષા:નેપાલભાષા, મુદ્રકઃનેપાલ પ્રેસ</ref>.
'''ત્રિપિટક''' ([[પાલિ ભાષા]]:તિપિટક; શાબ્દિક અર્થ: ત્રણ પટારા) '''[[બૌદ્ધ ધર્મ]]'''નો એક પ્રાચિન ધર્મગ્રંથ છે. આ ગ્રંથ [[ પાલી ભાષા]]માં લખવામાં આવ્યો છે. આ બૌદ્ધ ધર્મનો મુખ્ય ગ્રંથ છે જેને બધા જ બૌદ્ધ સંપ્રદાયો (મહાયાન, થેરવાદ, બજ્રયાન, મૂલસર્વાસ્તિવાદ, નવયાન આદિ) માને છે. આ બૌદ્ધ ધર્મનો પ્રાચીનતમ ગ્રંથ છે જેમાં ભગવાન બુદ્ધના ઉપદેશ સંગ્રહિત કરવામાં આવેલા છે <ref>[http://pustak.org/bs/home.php?bookid=1239 પ્રાચીન ભારત કી શ્રેષ્ઠ કહાનિયાઁ, લેખકઃ જગદીશ ચન્દ્ર જૈન, પ્રકાશક:ભારતીય જ્ઞાનપીઠ, પ્રકાશિત : મે ૦૯, ૨૦૦૩]</ref>. આ ગ્રંથને વિભિન્ન ભાષાઓમાં અનુવાદિત કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં ભગવાન બુદ્ધ દ્વારા બુદ્ધત્ત્વ પ્રાપ્ત કર્યું તે સમયથી લઇને મહાનિર્વાણ સુધી આપેલાં પ્રવચનોને સંગ્રહિત કરવામાં આવ્યા છે<ref>પૃષ્ઠ ૯, પુસ્તકઃબુદ્ધવચન ત્રિપિટકયા ન્હાપાંગુ નિકાય ગ્રન્થ દીઘનિકાય,વીરપૂર્ણ સ્મૃતિ ગ્રન્થમાલા ભાગ-૩, અનુવાદક:દુણ્ડબહાદુર બજ્રાચાર્ય, ભાષા:નેપાલભાષા, મુદ્રકઃનેપાલ પ્રેસ</ref>.


== ગ્રંથ વિભાજન patel dhruv hemantbhai ==
== ગ્રંથ વિભાજન ==
ત્રિપિટક ગ્રંથને ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવેલ છે. વિનયપિટક, સુત્તપિટક ઔર અભિધમ્મ પિટક. જેનો વિસ્તાર આ પ્રકારનો છે<ref>[http://pustak.org/bs/home.php?bookid=1239 પ્રાચીન ભારત કી શ્રેષ્ઠ કહાનિયાઁ, લેખકઃ જગદીશ ચન્દ્ર જૈન, પ્રકાશક:ભારતીય જ્ઞાનપીઠ, પ્રકાશિત : મે ૦૯, ૨૦૦૩]</ref>-
ત્રિપિટક ગ્રંથને ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવેલ છે. વિનયપિટક, સુત્તપિટક ઔર અભિધમ્મ પિટક. જેનો વિસ્તાર આ પ્રકારનો છે<ref>[http://pustak.org/bs/home.php?bookid=1239 પ્રાચીન ભારત કી શ્રેષ્ઠ કહાનિયાઁ, લેખકઃ જગદીશ ચન્દ્ર જૈન, પ્રકાશક:ભારતીય જ્ઞાનપીઠ, પ્રકાશિત : મે ૦૯, ૨૦૦૩]</ref>-
*[[વિનયપિટક]]
*[[વિનયપિટક]]

૨૨:૪૧, ૩ ઓગસ્ટ ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

ત્રિપિટક (પાલિ ભાષા:તિપિટક; શાબ્દિક અર્થ: ત્રણ પટારા) બૌદ્ધ ધર્મનો એક પ્રાચિન ધર્મગ્રંથ છે. આ ગ્રંથ પાલી ભાષામાં લખવામાં આવ્યો છે. આ બૌદ્ધ ધર્મનો મુખ્ય ગ્રંથ છે જેને બધા જ બૌદ્ધ સંપ્રદાયો (મહાયાન, થેરવાદ, બજ્રયાન, મૂલસર્વાસ્તિવાદ, નવયાન આદિ) માને છે. આ બૌદ્ધ ધર્મનો પ્રાચીનતમ ગ્રંથ છે જેમાં ભગવાન બુદ્ધના ઉપદેશ સંગ્રહિત કરવામાં આવેલા છે [૧]. આ ગ્રંથને વિભિન્ન ભાષાઓમાં અનુવાદિત કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં ભગવાન બુદ્ધ દ્વારા બુદ્ધત્ત્વ પ્રાપ્ત કર્યું તે સમયથી લઇને મહાનિર્વાણ સુધી આપેલાં પ્રવચનોને સંગ્રહિત કરવામાં આવ્યા છે[૨].

ગ્રંથ વિભાજન

ત્રિપિટક ગ્રંથને ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવેલ છે. વિનયપિટક, સુત્તપિટક ઔર અભિધમ્મ પિટક. જેનો વિસ્તાર આ પ્રકારનો છે[૩]-

  • વિનયપિટક
    • સુત્તવિભંગ (પારાજિક, પાચિત્તિય)
    • ખન્ધક (મહાવગ્ગ, ચુલ્લવગ્ગ)
    • પરિવાર
    • પાતિમોક્ખ
  • સુત્તપિટક
    • દીઘનિકાય
    • મજ્ઝિમનિકાય
    • સંયુત્તનિકાય
    • અંગુત્તરનિકાય
    • ખુદ્દકનિકાય
      • ખુદ્દક પાઠ
      • ધમ્મપદ
      • ઉદાન
      • ઇતિવુત્તક
      • સુત્તનિપાત
      • વિમાનવત્થુ
      • પેતવત્થુ
      • થેરગાથા
      • થેરીગાથા
      • જાતક
      • નિદ્દેસ
      • પટિસંભિદામગ્ગ
      • અપદાન
      • બુદ્ધવંસ
      • ચરિયાપિટક
  • અભિધમ્મપિટક
    • ધમ્મસંગણિ
    • વિભંગ
    • ધાતુકથા
    • પુગ્ગલપઞ્ઞતિ
    • કથાવત્થુ
    • યમક
    • પટ્ઠાન

આ પણ જુઓ


સંદર્ભ

  1. પ્રાચીન ભારત કી શ્રેષ્ઠ કહાનિયાઁ, લેખકઃ જગદીશ ચન્દ્ર જૈન, પ્રકાશક:ભારતીય જ્ઞાનપીઠ, પ્રકાશિત : મે ૦૯, ૨૦૦૩
  2. પૃષ્ઠ ૯, પુસ્તકઃબુદ્ધવચન ત્રિપિટકયા ન્હાપાંગુ નિકાય ગ્રન્થ દીઘનિકાય,વીરપૂર્ણ સ્મૃતિ ગ્રન્થમાલા ભાગ-૩, અનુવાદક:દુણ્ડબહાદુર બજ્રાચાર્ય, ભાષા:નેપાલભાષા, મુદ્રકઃનેપાલ પ્રેસ
  3. પ્રાચીન ભારત કી શ્રેષ્ઠ કહાનિયાઁ, લેખકઃ જગદીશ ચન્દ્ર જૈન, પ્રકાશક:ભારતીય જ્ઞાનપીઠ, પ્રકાશિત : મે ૦૯, ૨૦૦૩