નકુલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
નાનુંNo edit summary
નાનું Dsvyasએ નકુળને નકુલ પર ખસેડ્યું: સાચું નામ
(કોઇ તફાવત નથી)

૧૬:૪૯, ૬ નવેમ્બર ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન

જાવાનિઝ છાયા કઠપુતળીના ખેલમાં નકુળનું પાત્ર

પરંમ સુંદર નકુળ પાંડુ તથા માદ્રીનો પુત્ર હતો. નકુલ તથા સહદેવ અશ્વિનીકુમાર ના અવતાર માનવામાં આવે છે. તેઓ બન્ને ગૌ તથા અશ્વપાલન મા નિષ્ણાંત હતા. નકુળ હંમેશા પોતાના મોટા ભાઈ ભીમના તોફાનો પર નજર રાખતો.

વનવાસ દરમિયાન જ્યારે યક્ષએ યુધિષ્ઠિર પાસે કોઇ પણ એક ભાઈનુ જીવનદાન માંગવા કહ્યું તો યુધિષ્ઠિરએ નકુળને માંગ્યો કારણકે તે ધર્મનો અવતાર હતા અને તેઓ માતા કુંતી કે માતા માદ્રી વચે ભેદ નહોતા ગણતા.

કડીઓ