લખતર રાજ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું આ પણ જુઓ.
લીટી ૧૩: લીટી ૧૩:
== આ પણ જુઓ ==
== આ પણ જુઓ ==
* [[લખતર]]
* [[લખતર]]

[[શ્રેણી:સુરેન્દ્રનગર જિલ્લો]]

૧૯:૦૪, ૩ ડિસેમ્બર ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન

લખતર રાજ્ય બ્રિટિશ શાસન દરમિયાન હાલનાં ગુજરાતમાં આવેલું સલામી ન અપાનાર રજવાડી રાજ્ય હતું. તેનું શાસન ઝાલા વંશના સદસ્યો પાસે હતું.[૧]

લખતરની સ્થાપના ૧૬૦૪માં થઇ હતી.[૨] રાજ્યના શાસકોને ઠાકુર સાહેબ ખિતાબ અપાયો હતો.

શાસકો

  • ૧૯૧૪ - ૧૯૨૪ કરણસિંહજી વજીરાજી (જ. ૧૮૪૬ - મૃ. ૧૯??)
  • ૧૯૨૪ - ૧૯૪૦ બલવીરસિંહજી કરણસિંહજી
  • ૨ જુલાઇ ૧૯૪૦ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ઇન્દ્રસિંહજી બલવીરસિંહજી (જ. ૧૯૦૭)

સંદર્ભ

  1. McLeod, John (1999). Sovereignty, Power, Control: Politics in the States of Western India, 1916-1947. BRILL. પૃષ્ઠ 8–9. ISBN 9789004113435.
  2. http://rulers.org/indstat2.html

આ પણ જુઓ