લખતર રાજ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું આ પણ જુઓ. |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું added Category:સુરેન્દ્રનગર જિલ્લો using HotCat |
||
લીટી ૧૩: | લીટી ૧૩: | ||
== આ પણ જુઓ == |
== આ પણ જુઓ == |
||
* [[લખતર]] |
* [[લખતર]] |
||
[[શ્રેણી:સુરેન્દ્રનગર જિલ્લો]] |
૧૯:૦૪, ૩ ડિસેમ્બર ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન
લખતર રાજ્ય બ્રિટિશ શાસન દરમિયાન હાલનાં ગુજરાતમાં આવેલું સલામી ન અપાનાર રજવાડી રાજ્ય હતું. તેનું શાસન ઝાલા વંશના સદસ્યો પાસે હતું.[૧]
લખતરની સ્થાપના ૧૬૦૪માં થઇ હતી.[૨] રાજ્યના શાસકોને ઠાકુર સાહેબ ખિતાબ અપાયો હતો.
શાસકો
- ૧૯૧૪ - ૧૯૨૪ કરણસિંહજી વજીરાજી (જ. ૧૮૪૬ - મૃ. ૧૯??)
- ૧૯૨૪ - ૧૯૪૦ બલવીરસિંહજી કરણસિંહજી
- ૨ જુલાઇ ૧૯૪૦ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ઇન્દ્રસિંહજી બલવીરસિંહજી (જ. ૧૯૦૭)
સંદર્ભ
- ↑ McLeod, John (1999). Sovereignty, Power, Control: Politics in the States of Western India, 1916-1947. BRILL. પૃષ્ઠ 8–9. ISBN 9789004113435.
- ↑ http://rulers.org/indstat2.html