વસતી વધારો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
Undo revision 47175 by 117.198.181.146 (Talk)
નાનું Robot multiple replacements
લીટી ૧૭: લીટી ૧૭:
* નિરક્ષરતાને લીધે [[કુટુંબનિયોજન]]ના કાર્યક્રમો પુરા સફળ થતા નથી.
* નિરક્ષરતાને લીધે [[કુટુંબનિયોજન]]ના કાર્યક્રમો પુરા સફળ થતા નથી.


હુ જ્યારથી સમજણો થયો ત્યારથી વસ્તી વધારાને સમસ્યાના રુપમાં જોવામાં આવે છે,પણ્ આ અબજની વસ્તી કામે લાગે તો શુ ન્ કરી શકે એ કેમ કોઇ વિચારતુ નથી.મા.શ્રી અબ્દુલ્સ્ કલામની જેવી વિચારસરણીની આજે જરુર છે.વસ્તીનો વ્યાપ રોકી ન્ શકાય પણ ચીન ની જેમ કામ આપી શકીઍ તો આ સમસ્યા જ આશિસ બની જા
હુ જ્યારથી સમજણો થયો ત્યારથી વસ્તી વધારાને સમસ્યાના રુપમાં જોવામાં આવે છે,પણ્ આ અબજની વસ્તી કામે લાગે તો શુ ન્ કરી શકે એ કેમ કોઇ વિચારતુ નથી.મા.શ્રી અબ્દુલ્સ્ કલામની જેવી વિચારસરણીની આજે જરૂર છે.વસ્તીનો વ્યાપ રોકી ન્ શકાય પણ ચીન ની જેમ કામ આપી શકીઍ તો આ સમસ્યા જ આશિસ બની જા
{{સ્ટબ}}
{{સ્ટબ}}
[[Category: ભારત]]
[[Category: ભારત]]

૧૫:૨૧, ૧૫ ઓગસ્ટ ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન

૨૧મી સદીમાં દુનિયાની વસ્તી ૬ અબજથી ઉપર પહોંચી છે ત્યારે ભારત દેશની વસ્તી ૧ અબજ ઉપર પહોંચી છે. સન્ ૧૯૪૭માં જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે તેની વસ્તી ૩૦ કરોડ જેટલી હતી, જે છેલ્લા ૬૦ વર્ષમાં ત્રણ ગણી વધી છે.અમુક અંદાજ મુજબ ૨૦૫૦ સુધીમાં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે.

કારણો

  • સ્વતંત્રતા પહેલા ભારતની વસ્તી અને તેની ગીચતા યુરોપ કરતા ઓછી હતી. યુરોપિયન લોકો દુનિયાના વિવિધ દેશોમાં જઇ વસ્યા જેમ કે, આફ્રિકા, ઓસ્ટ્રેલીયા, દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા અને કેનેડા. આ બધા દેશોમાં વિપુલ પ્રમાણમાં માનવીય જરૂરિયાતો કુદરતી રીતે મળી આવે છે. તેમણે આ દેશો પર અધિકાર લઇને ભારત જેવા દેશોના લોકો માટે પોતાની સીમાઓ બંધ કરી દીધી. આથી જ્યારે ભારત સ્વતંત્ર થયુ ત્યારે આ બધા દેશો પર યુરોપિયન અધિકાર છવાયેલો હતો. અને ભારતમાંથી બીજા દેશોમાં સ્થાળાંતર કરવું શક્ય ન હતું.
  • ભારતની અંદાજીત વય મર્યાદા પહેલા ૩૧ વર્ષની હતી જે સ્વતંત્રતા પછી ૫૦ વર્ષમાં વધીને ૬૨ વર્ષની થઇ. તેનું મુખ્ય કારણ ભારતે કરેલા તેના રાષ્ટ્રીય સ્વાસ્થય સુધારા છે. લોકોનુ સ્વાસ્થય, તેમના રોગ નિવારણ, સામાન્ય જીવન ધોરણમાં સુધારો વગેરે આ વધારા માટે કારણભૂત છે.
  • ભારત એક લોકશાહી રાષ્ટ્ર છે. તેની વસ્તીવધારાને કાબૂમાં રાખવાના ઉપાયો લોકોના સહકાર પર પણ નિર્ભર કરે છે. લોકો સ્વયં રીતે પોતાના કુટુંબની સંખ્યા કાબૂમાં રાખે તે અપેક્ષિત છે. આથી તે લોકો ને બળજબરી પૂર્વક બાળકો પેદા કરતા રોકી શકે નહી.
  • ભારત એક લોકશાહી રાષ્ટ્ર છે. તેની વસ્તીવધારાને કાબૂમાં રાખવાના ઉપાયો લોકોના સહકાર પર પણ નિર્ભર કરે છે. લોકો સ્વયં રીતે પોતાના કુટુંબની સંખ્યા કાબૂમાં રાખે તે અપેક્ષિત છે. આથી તે લોકો ને બળજબરી પૂર્વક બાળકો પેદા કરતા રોકી શકે નહી.
  • ભારતમાં નિરક્ષરતાના લીધે ઘણા લોકો રાષ્ટ્રીય સમસ્યાને સમસ્યા તરીકે જોઇ શક્તા નથી. ગરીબ અને નિરક્ષર કુટુંબો ભવિષ્યમાં પોતાનું બાળક પોતાના કુટુંબની આર્થિક પરિસ્થિતિ સુધારશે તેવુ માની વધુ બાળકો પેદા કરે છે.
  • ઘણા કુટંબો પારંપરિક રીતે છોકરી કરતાં છોકરા હોવાનું પસંદ કરે છે. આથી તેઓ જ્યાં સુધી છોકરો ન હોય ત્યાં સુધી બાળકો પેદા કરે છે.

હુ જ્યારથી સમજણો થયો ત્યારથી વસ્તી વધારાને સમસ્યાના રુપમાં જોવામાં આવે છે,પણ્ આ અબજની વસ્તી કામે લાગે તો શુ ન્ કરી શકે એ કેમ કોઇ વિચારતુ નથી.મા.શ્રી અબ્દુલ્સ્ કલામની જેવી વિચારસરણીની આજે જરૂર છે.વસ્તીનો વ્યાપ રોકી ન્ શકાય પણ ચીન ની જેમ કામ આપી શકીઍ તો આ સમસ્યા જ આશિસ બની જા

now usa is most develop cournty because usa gives free education for children to std.12. there is no private school and india has many private school. so,we have to give free education. so children can study and we can less our saksarta. our saksarta is 69%.