અરવિંદ આશ્રમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નવું પાનું : મહર્ષિ અરવિંદ ઘોષ - જાણીતા સ્વતંત્ર સેનાનિ તથા જાણીતા તત્વચિંત...
 
નાનુંNo edit summary
લીટી ૧: લીટી ૧:
{{સ્ટબ}}
મહર્ષિ અરવિંદ ઘોષ - જાણીતા સ્વતંત્ર સેનાનિ તથા જાણીતા તત્વચિંતક હતા. તેઓ વડોદરામાં 1894 થી 1906 દરમ્યાન મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ રહ્યા હતા. તેઓ એ આ દરમ્યાન ઉપ - આચાર્ય તથા પ્રાધ્યાપક તરીકે પણ કામ કર્યુ હતુ. તેમનું નિવાસ સ્થાન આજે અરવિંદ આશ્રમ તરીકે જાણીતુ છે. આ રાષ્ટ્રીય સ્મારક વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલુ છે. આ સ્થળે યોગ અને ધ્યાન નિયમિત રૂપે શિખવાડવામાં આવે છે. શ્રી અરવિંદ્જીના જીવન આધારિત નાનકડુ મ્યુજીયમ પણ મુલાકાત લેવા જેવુ સ્થળ છે.
મહર્ષિ અરવિંદ ઘોષ - જાણીતા સ્વતંત્ર સેનાનિ તથા જાણીતા તત્વચિંતક હતા. તેઓ વડોદરામાં 1894 થી 1906 દરમ્યાન મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ રહ્યા હતા. તેઓ એ આ દરમ્યાન ઉપ - આચાર્ય તથા પ્રાધ્યાપક તરીકે પણ કામ કર્યુ હતુ. તેમનું નિવાસ સ્થાન આજે અરવિંદ આશ્રમ તરીકે જાણીતુ છે. આ રાષ્ટ્રીય સ્મારક વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલુ છે. આ સ્થળે યોગ અને ધ્યાન નિયમિત રૂપે શિખવાડવામાં આવે છે. શ્રી અરવિંદ્જીના જીવન આધારિત નાનકડુ મ્યુજીયમ પણ મુલાકાત લેવા જેવુ સ્થળ છે.

[[શ્રેણી:શ્રેણી:ધાર્મિક સ્થળો]]
[[શ્રેણી:અધ્યાત્મ]]

૧૬:૧૩, ૩ સપ્ટેમ્બર ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન

મહર્ષિ અરવિંદ ઘોષ - જાણીતા સ્વતંત્ર સેનાનિ તથા જાણીતા તત્વચિંતક હતા. તેઓ વડોદરામાં 1894 થી 1906 દરમ્યાન મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ રહ્યા હતા. તેઓ એ આ દરમ્યાન ઉપ - આચાર્ય તથા પ્રાધ્યાપક તરીકે પણ કામ કર્યુ હતુ. તેમનું નિવાસ સ્થાન આજે અરવિંદ આશ્રમ તરીકે જાણીતુ છે. આ રાષ્ટ્રીય સ્મારક વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલુ છે. આ સ્થળે યોગ અને ધ્યાન નિયમિત રૂપે શિખવાડવામાં આવે છે. શ્રી અરવિંદ્જીના જીવન આધારિત નાનકડુ મ્યુજીયમ પણ મુલાકાત લેવા જેવુ સ્થળ છે.