અરવિંદ આશ્રમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧: લીટી ૧:
{{સ્ટબ}}
{{સ્ટબ}}
મહર્ષિ અરવિંદ ઘોષ - જાણીતા સ્વતંત્ર સેનાનિ તથા જાણીતા તત્વચિંતક હતા. તેઓ વડોદરામાં 1894 થી 1906 દરમ્યાન મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ રહ્યા હતા. તેઓ એ આ દરમ્યાન ઉપ - આચાર્ય તથા પ્રાધ્યાપક તરીકે પણ કામ કર્યુ હતુ. તેમનું નિવાસ સ્થાન આજે અરવિંદ આશ્રમ તરીકે જાણીતુ છે. આ રાષ્ટ્રીય સ્મારક વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલુ છે. આ સ્થળે [[યોગ]] અને [[ધ્યાન]] નિયમિત રૂપે શિખવાડવામાં આવે છે. શ્રી અરવિંદ્જીના જીવન આધારિત નાનકડુ મ્યુજીયમ પણ મુલાકાત લેવા જેવુ સ્થળ છે.
'''મહર્ષિ અરવિંદ ઘોષ''' - જાણીતા સ્વાતંત્ર્ય સેનાની તથા જાણીતા તત્વચિંતક હતા. તેઓ [[વડોદરા]]માં ઇ.સ. ૧૮૯૪ થી ઇ.સ. ૧૯૦૬ દરમ્યાન મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ તરીકે રહ્યા હતા. તેઓએ આ દરમ્યાન ઉપ - આચાર્ય તથા પ્રાધ્યાપક તરીકે પણ કામ કર્યુ હતું. તેમનું નિવાસ સ્થાન આજે અરવિંદ આશ્રમ તરીકે જાણીતું છે. આ રાષ્ટ્રીય સ્મારક વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલું છે. આ સ્થળે [[યોગ]] અને [[ધ્યાન]] નિયમિત રૂપે શિખવાડવામાં આવે છે તેમ જ એકયુપ્રેસરની સારવાર તેમ જ તાલિમ આપવાનું કાર્ય પણ વિનામૂલ્યે સંપન્ન કરવામાં આવે છે. શ્રી અરવિંદજીના જીવન આધારિત નાનકડું મ્યુઝિયમ પણ મુલાકાત લેવા જેવું સ્થળ છે.


[[શ્રેણી:શ્રેણી:ધાર્મિક સ્થળો]]
[[શ્રેણી:ધાર્મિક સ્થળો]]
[[શ્રેણી:અધ્યાત્મ]]
[[શ્રેણી:અધ્યાત્મ]]
[[શ્રેણી:વ્યક્તિત્વ]]

૨૦:૦૫, ૧૦ સપ્ટેમ્બર ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન

મહર્ષિ અરવિંદ ઘોષ - જાણીતા સ્વાતંત્ર્ય સેનાની તથા જાણીતા તત્વચિંતક હતા. તેઓ વડોદરામાં ઇ.સ. ૧૮૯૪ થી ઇ.સ. ૧૯૦૬ દરમ્યાન મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ તરીકે રહ્યા હતા. તેઓએ આ દરમ્યાન ઉપ - આચાર્ય તથા પ્રાધ્યાપક તરીકે પણ કામ કર્યુ હતું. તેમનું નિવાસ સ્થાન આજે અરવિંદ આશ્રમ તરીકે જાણીતું છે. આ રાષ્ટ્રીય સ્મારક વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલું છે. આ સ્થળે યોગ અને ધ્યાન નિયમિત રૂપે શિખવાડવામાં આવે છે તેમ જ એકયુપ્રેસરની સારવાર તેમ જ તાલિમ આપવાનું કાર્ય પણ વિનામૂલ્યે સંપન્ન કરવામાં આવે છે. શ્રી અરવિંદજીના જીવન આધારિત નાનકડું મ્યુઝિયમ પણ મુલાકાત લેવા જેવું સ્થળ છે.