ગુજરાત વિદ્યાપીઠ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું ચિત્ર ઉમેર્યું |
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
||
લીટી ૪: | લીટી ૪: | ||
|established = ૧૯૨૦ |
|established = ૧૯૨૦ |
||
|type = જાહેર સંસ્થા, સાર્વજનિક |
|type = જાહેર સંસ્થા, સાર્વજનિક |
||
|chancellor = શ્રીમતિ ઇલાબેન ભટ્ટ<ref>http://gujaratvidyapith.org/admin.htm</ref> |
|chancellor = શ્રીમતિ ઇલાબેન ભટ્ટ(જે 'સેવા' સંસ્થા ના હતા)<ref>http://gujaratvidyapith.org/admin.htm</ref> |
||
|vice_chancellor= ડો. અનામિક શાહ<ref>http://gujaratvidyapith.org/admin.htm</ref> |
|vice_chancellor= ડો. અનામિક શાહ<ref>http://gujaratvidyapith.org/admin.htm</ref> |
||
|city = [[અમદાવાદ]] |
|city = [[અમદાવાદ]] |
૧૪:૨૦, ૩૦ ઓક્ટોબર ૨૦૧૮ સુધીનાં પુનરાવર્તન
પ્રકાર | જાહેર સંસ્થા, સાર્વજનિક |
---|---|
સ્થાપના | ૧૯૨૦ |
કુલપતિ | શ્રીમતિ ઇલાબેન ભટ્ટ(જે 'સેવા' સંસ્થા ના હતા)[૧] |
ઉપકુલપતિ | ડો. અનામિક શાહ[૨] |
સ્થાન | અમદાવાદ, ગુજરાત, ભારત |
કેમ્પસ | શહેરી |
જોડાણો | યુજીસી |
વેબસાઇટ | ગુજરાત વિદ્યાપીઠનું અધિકૃત વેબસાઇટ |
ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ના પ્રખ્યાત આશ્રમરોડ પર સ્થિત છે. જેની સ્થાપના મહાત્મા ગાંધીએ ૧૮ ઓક્ટોબર, ૧૯૨૦માં કરી હતી. સામાન્ય રીતે ગુજરાતની જોડણીમાં હ્રસ્વ ઉ નો ઉપયોગ થાય છે પણ વિદ્યાપીઠ પોતાની જોડણી ગૂજરાત દીર્ઘ ઊ વાપરી ગૂજરાત વિદ્યાપીઠ એમ કરે છે.[૩]
ગુજરાત વિદ્યાપીઠની શરૂઆત કોચરબ આશ્રમની પાછળ ડાહ્યાભાઈ ના બંગલામાં કરવામાં આવી હતી.
આ વિદ્યાલયની પેટા શાખાઓ પણ છે. જેમાં ઉચ્ચશિક્ષણની બે મહત્વની શાખાઓ ગાંધીનગર જિલ્લામાં આવેલી છે. જે નીચે મુજબ છે.
- રાંધેજા
- સાદરા
રાંધેજા સંકુલમાં કુલ ચાર પેટા સંકુલો આવેલા છે.
- કૃષિવિજ્ઞાન કેન્દ્ર
- જમનાલાલ બજાજ નિર્સગોપચાર કેન્દ્ર
- મહાદેવ દેસાઈ ગ્રામસેવા મહાવિધાલય
- ગ્રામવ્યવસ્થાપન કેન્દ્ર
સંદર્ભો
બાહ્ય કડીઓ
વિકિમીડિયા કૉમન્સ પર ગુજરાત વિદ્યાપીઠ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |