ગુરુ પૂર્ણિમા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
103.81.117.126 (talk)એ કરેલો ફેરફાર 666162 પાછો વાળ્યો ટેગ: Undo |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું અપડેટ. Infobox holiday ઢાંચો અપડેટ કરવો જરૂરી. |
||
લીટી ૮: | લીટી ૮: | ||
|ends = |
|ends = |
||
|date = ''[[અષાઢ]]'' ''પૂર્ણિમા'' (જૂન-જુલાઇ) |
|date = ''[[અષાઢ]]'' ''પૂર્ણિમા'' (જૂન-જુલાઇ) |
||
| |
|date2018 = |
||
⚫ | |||
⚫ | |||
|date2018 = જુલાઇ ૨૭, શુક્રવાર |
|date2018 = જુલાઇ ૨૭, શુક્રવાર |
||
⚫ | |||
⚫ | |||
|calendar = ભારતીય રાષ્ટ્રીય કેલેન્ડર અને હિંદુ પંચાગ |
|calendar = ભારતીય રાષ્ટ્રીય કેલેન્ડર અને હિંદુ પંચાગ |
||
|celebrations = ભારતમાં રાષ્ટ્રીય રજા |
|celebrations = ભારતમાં રાષ્ટ્રીય રજા |
||
|observances = ''ગુરુ પૂજા'' |
|observances = ''ગુરુ પૂજા'' |
||
|frequency= |
|frequency = વાર્ષિક |
||
}} |
}} |
||
'''ગુરુ પૂર્ણિમા''' (ઉચ્ચાર: Guru Pūrṇimā, {{lang-sa|गुरु पूर्णिमा}}), હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પુજા કરવામાં આવતી. હવે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ [[અષાઢ]] સુદ પૂનમે મનાવવામાં આવે છે. |
'''ગુરુ પૂર્ણિમા''' (ઉચ્ચાર: Guru Pūrṇimā, {{lang-sa|गुरु पूर्णिमा}}), હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પુજા કરવામાં આવતી. હવે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ [[અષાઢ]] સુદ પૂનમે મનાવવામાં આવે છે. |
૧૬:૧૩, ૨ જુલાઇ ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન
ગુરુ પૂર્ણિમા | |
---|---|
ચિત્ર:Shukracharya and Kacha.jpg શિષ્યને આશીર્વાદ આપતા ગુરૂ | |
ઉજવવામાં આવે છે | હિંદુ અને બૌદ્ધ |
ઉજવણીઓ | ભારતમાં રાષ્ટ્રીય રજા |
ધાર્મિક ઉજવણીઓ | ગુરુ પૂજા |
તારીખ | અષાઢ પૂર્ણિમા (જૂન-જુલાઇ) |
આવૃત્તિ | વાર્ષિક |
ગુરુ પૂર્ણિમા (ઉચ્ચાર: Guru Pūrṇimā, સંસ્કૃત: गुरु पूर्णिमा), હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પુજા કરવામાં આવતી. હવે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ અષાઢ સુદ પૂનમે મનાવવામાં આવે છે.
મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |