ગુરુ પૂર્ણિમા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
103.81.117.126 (talk)એ કરેલો ફેરફાર 666162 પાછો વાળ્યો
ટેગ: Undo
નાનું અપડેટ. Infobox holiday ઢાંચો અપડેટ કરવો જરૂરી.
લીટી ૮: લીટી ૮:
|ends =
|ends =
|date = ''[[અષાઢ]]'' ''પૂર્ણિમા'' (જૂન-જુલાઇ)
|date = ''[[અષાઢ]]'' ''પૂર્ણિમા'' (જૂન-જુલાઇ)
|date2015 = જુલાઇ ૩૧
|date2018 =
|date2016 = જુલાઇ ૧૯
|date2017 = જુલાઇ
|date2018 = જુલાઇ ૨૭, શુક્રવાર
|date2018 = જુલાઇ ૨૭, શુક્રવાર
|date2019 = જુલાઇ ૧૬, મંગળવાર
|date2020 = જુલાઇ ૫, રવિવાર
|calendar = ભારતીય રાષ્ટ્રીય કેલેન્ડર અને હિંદુ પંચાગ
|calendar = ભારતીય રાષ્ટ્રીય કેલેન્ડર અને હિંદુ પંચાગ
|celebrations = ભારતમાં રાષ્ટ્રીય રજા
|celebrations = ભારતમાં રાષ્ટ્રીય રજા
|observances = ''ગુરુ પૂજા''
|observances = ''ગુરુ પૂજા''
|frequency=annual
|frequency = વાર્ષિક
}}
}}
'''ગુરુ પૂર્ણિમા''' (ઉચ્ચાર: Guru Pūrṇimā, {{lang-sa|गुरु पूर्णिमा}}), હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પુજા કરવામાં આવતી. હવે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ [[અષાઢ]] સુદ પૂનમે મનાવવામાં આવે છે.
'''ગુરુ પૂર્ણિમા''' (ઉચ્ચાર: Guru Pūrṇimā, {{lang-sa|गुरु पूर्णिमा}}), હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પુજા કરવામાં આવતી. હવે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ [[અષાઢ]] સુદ પૂનમે મનાવવામાં આવે છે.

૧૬:૧૩, ૨ જુલાઇ ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન

ગુરુ પૂર્ણિમા
ચિત્ર:Shukracharya and Kacha.jpg
શિષ્યને આશીર્વાદ આપતા ગુરૂ
ઉજવવામાં આવે છેહિંદુ અને બૌદ્ધ
ઉજવણીઓભારતમાં રાષ્ટ્રીય રજા
ધાર્મિક ઉજવણીઓગુરુ પૂજા
તારીખઅષાઢ પૂર્ણિમા (જૂન-જુલાઇ)
આવૃત્તિવાર્ષિક

ગુરુ પૂર્ણિમા (ઉચ્ચાર: Guru Pūrṇimā, સંસ્કૃત: गुरु पूर्णिमा), હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પુજા કરવામાં આવતી. હવે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ અષાઢ સુદ પૂનમે મનાવવામાં આવે છે.

મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો.